SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય નિદર્શન તત્વ ચિંતામણી ગ્રંથની થોડીક જ પંક્િત ઉપર મથુરાનાથે વ્યાપ્તિપંચક ગ્રંથનું સર્જન કર્યું. જેમાં પૂર્વપક્ષ વ્યાપ્તિના પાંચ લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જયારે સિદ્ધાન્તવ્યાપ્તિનું નિરૂપણ સિદ્ધાન્તલક્ષણમાં કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથ પૂર્વપક્ષવ્યાપ્તિના પાંચ લસણમાંથી પ્રથમ લક્ષણ ઉપર છે. પ્રથમ લક્ષણ – “સામાવરણ નિરૂપત વૃત્તિવામાવો વ્યાતિઃ” | આ પ્રથમ લક્ષણ ઉપર 108 કોટિ (પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ) મૂકવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે મથુરાનાથે જે પ્રથમલક્ષણ ઉપર શંકા. સમા. કર્યા છે તેને કોટિ રૂપે ગણવામાં નથી આવ્યાં. તેમાં સિવાયનાને અહીં ગ્રહણ કર્યા છે. - યદ્યપિ અહી અતિ વિસ્તૃત વિચારણા કરવામાં નથી આવી. જો અતિવિસ્તૃત વિચારણા કરવામાં આવત તો શતકોટિને બદલે સહસકોટિ થઈ જાત. બાલજીવોને માટે તે અતિવિસ્તાર ઉપકારક બની શકત નહિ તેથી તેનો ત્યાગ કર્યો છે. પ્રથમ લક્ષણમાં સાધ્યાભાવાધિકરણ નિરૂપિત વૃત્તિતા માટેનો નિયામક સંબંધ “હેતુસાવચ્છ, સંબં.” છે. 1 કોટિમાં આ સંબંધનો અર્થ જણાવ્યો છે. ત્યારબાદ પૂર્વપક્ષ ઉત્તરપક્ષ રૂપે 14 કોટિ સુધી કેવલ “હાતાવછે. સંબંધાવચ્છિન્નત્વ” નું પદકૃત્ય જ ચાલે છે. - 15 થી 40 કોટિમાં સાધ્યાભાવીય જે સાધ્ય નિષ્ઠ પ્રતિયોગિતા છે તે પ્રતિયોગિતા કેવી કેવી હોવી જોઈએ તેના
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy