SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાવચ્છેદક સમ્બન્ધાવચ્છિન્નત્વ" એતત્રિતય સમ્બન્ધન વહ્નિત્વન વહ્નિત્વને જ્યાં સાધ્યતાવચ્છેદક કર્યું છે તેમજ અભાવ-સ્વરૂપતઃ વહિત્વqાવચ્છિન્નાવચ્છિનં ન લીધો છે ત્યાં જેવી રીતે સાજાત્ય ઘટતું નથી તેની જેમ જ્યાં સ્વરૂપતઃ વહ્નિત્વને સાધ્યતાવચ્છેદક બનાવ્યો છે તેમજ અભાવ-વહિત્વત્વાવચ્છિન્નાવચ્છિમાં ન લીધો છે ત્યાં પણ સાજાત્ય ઘટી શકતું નથી. આમ સાધ્યતાવચ્છેદકતાનો પ્રતિયોગિતાવચ્છેદકતાની સાથે સાજાત્યનો વિરહ થવાથી પ્રસ્તુત અભાવ લક્ષણ ઘટક નહીં બને. સાધ્ય વહિત્વ વિશિષ્ટને સ્વરુપ થી લીધું છે તે નિરવચ્છિન્ન છે જ્યારે અભાવ વહિત્વત્વાવચ્છિન્નાવચ્છિન્ન ન એ સાવચ્છિન્ન છે. આથી સાજાત્ય નહીં ધટે કેમકે સાજાત્યનો અર્થ કર્યાં છે. સાવચ્છિન્નત્વ, નિરવચ્છિન્નત્વ એતદ્ અન્યતર રુપથી અર્થાત્ કાં તો બંને સાવચ્છિન્ન હોવા જોઈએ અથવા બંને નિરવચ્છિન્ન હોવા જોઈએ. જ્યારે અહીં એક સાવચ્છિન્ન છે એક નિરવચ્છિન્ન છે આથી સાજાત્ય નથી ઘટતું. અન્ય બે સંબંધો ઘટતાં હોવા છતાં સાજાત્ય ન ઘટવાથી સાધ્યતાવચ્છેદકતાથીવિશિષ્ટાવચ્છેદકતા પ્રતિયોગિતા વચ્છેદકતાની નહીં બને. આથી પ્રસ્તુત અભાવ લઈને તમે અવ્યાપ્તિ મહીં આપી શકો. વળી તમે જે કહ્યું હતું નિરુક્ત અભાવ લઈશું એટલે અવ્યાપ્તિ આવશે તેને દૂર કરવા પર્યાસિઘટિત લક્ષણ કરવું પડશે અને પર્યાપ્તિ ઘટિત લક્ષણ કરવાથી પ્રમેયવલિમાન માં અવ્યાપ્તિ આવશે. આવું કાંઈ જ નહીં બને કેમકે પર્યાતિ ઘટિત લક્ષણ બનાવીએ તો દોષ આવે. અમે પર્યાપ્તિ ઘટિત લક્ષણ કર્યા વગર જ દોષ દૂર કર્યો છે. (??૭)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy