SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લેખ કરેલ છે અને “પત્નિધ્યમાના જ્ઞાતિઃ વિચિવ રુપે માસતે” આ નિયમથી વહ્નિત્વ એ વહિત્વત્વથી જણાશે. લક્ષણ સમન્વય : સાધ્વતાનિરૂપિતાવચ્છેદકતા - વહિત્વ નિષ્ઠા, તાદશ અવચ્છેદકતાત્પાવચ્છિન્તાવચ્છેદકતા છે પ્રતિયોગી જે પર્યાપ્તિ સંબંધની તેનો અનુયોગી - વહ્નિત્વ, અનુયોગિતાવચ્છેદકવહિત્વત્વ બનશે. આમ સાધ્યતાવચ્છેદકતા સાવચ્છિન્ન બની. હવે અભાવીય પ્રતિયોગિતા છે તે દેખવાની રહી. અભાવ છે વિષયિતા સંબંધથી વહ્રિત્વ વિશિષ્ટાભાવ. અહીં સ્વ નિરૂપિતાવચ્છેદકતાત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક પર્યાપ્ત્યનુયોગિતાવચ્છેદક પણ વહ્નિત્વત્વ બનશે. આમ સાધ્યતાવચ્છેદકતા અને પ્રતિયોગિતાવચ્છેદકતા બંને સાવચ્છિન્ન બની. આથી પ્રસ્તુત અભાવ વિષયિતા સંબંધથી વહ્નિત્વવિશિષ્ટાભાવ લક્ષણ ઘટક બની જશે. સાધ્યાભાવ ધિકરણ - પર્વત તેમાં ઘૂમની વૃત્તિ જ આવશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ. આ અવ્યાપ્તિને દૂર કરવા માટે સાધ્યતાવચ્છેદક નિષ્ઠાવચ્છેદકતામાં સાધ્યતાવછે. વછે. સંબંધાવચ્છિ નો નિવેશ આવશ્યક બની જશે. – પ્રસ્તુત દલનો નિવેશ કરવાથી તમે જે વિષયતા સંબંધ લેતા હતાં તે હવે નહીં લઈ શકો. તેથી અવ્યાપ્તિ સહજતાથી દૂર થઈ જશે. गूढामृतलीला (४८) एवं लक्षणे कृते सति विषयित्व समवायान्यतर सम्बन्धेन वहित्व विशिष्टस्य संयोगेन साध्यतायां धूमादि हेतावव्याप्तिः । तथाहि प्रकृते साध्यतावच्छेदकतावच्छेदकसम्बन्धः - विषयित्व समवायान्यतरसम्बन्धः, तयो र्मध्ये विषयित्वसम्बन्धोऽप्यस्ति । तत् सम्बन्धावच्छिन्नावच्छेद (૭૦)
SR No.002343
Book TitleGudhamrutlila
Original Sutra AuthorN/A
AuthorRajdharmvijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year
Total Pages208
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy