SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ પાપગ , (8) वयारा दवपन्जाओ ॥ १७ ॥ सज्झुसिरवट्टगोलग-सरिसागारो अलोगागासो । लोगो साहट्टिय-कडित्थकरजुगनरसरिच्छो ॥ १८ ॥ अचित्तमहाखंधो, लोगसमाणो य अट्ठसामइओ । पोग्गल णेगागारो, संखासंखटिई सेसा ॥ १९॥ (दारं ३) एगजियपएसસનો, પsણો જ છોગાળાના જાર , તા - ગોગા | ૨૦ | (ા ૪) જો જાણો છો. ઘણssम्मो असंख तिनि समा। दुनि अता पुग्गल-अलोगखपएसया कमसो ॥ २१ ॥ ( दारं ५) धम्माघरमागासा, कालो परिणामिए इहं भावे । उदयपरिणामिए पु-गला उ, सध्धेमु पुण जीवा ॥२॥ દ્વાર કહે છે. ) મસ્તિકાષ અને અધર્મારિતક્ષય લોકના આકારે છે. કાળ વર્તનારૂપ હોવાથી સંરથાન રહિત દે–તે કમ વ્યનો પર્યાય છે. છતાં ઉપચારે (દ્રવ્ય) ગણાય છે. (૧૭) અલોકાકાશ શુષિર વતું લગાળાના જેવા આકારવાળે છે, અને લોકાકાશ વૈશાખસ્થિત (પહોળા પગ કરી ૯ભા રહેલા) અને કેડે હાથ રાખના માસના સરખે છે. (૧૮) આઠ સમયની રિથતિવાળે અચિત્ત મહાત્કંધ લોકપ્રમાણ છે. બાકીનાં પુળ અનેક આકારે છે, અને તેની સંખ્યાતી અસંખ્યાતી સ્થિતી હેય છે. (૧૯) (આ રીતે ત્રીજું સંસ્થાનદ્વાર કહ્યું, હવે પ્રમાણ દ્વાર કહે છે. ) ધર્મ–અધર્મ અને કાકાશના પ્રદેશ એક જીવના પ્રદેશ સરખા છે. કાળદ્રવ્ય એક છે, પુળ અને અલકના પ્રદેશ અનંતા છે. ( ૨૦ ) ( ચોથું પ્રમાણુદ્વાર કહ્યું હવે અલ્પમહત્વદ્વાર કહે છે.) કાળ (એક હેવાથી) સૌથી ઓછી સંખ્યાને થયો, લોક-ધર્મ–અધર્મ એ ત્રણે સરખા અસંખ્ય ગુણ છે. પુદ્રળ અને અલકાકાશપ્રદેશો એ બે અનંતગુણા છે. (૨૧) (પાંચમું અલ્પબદ્ધત્વ કહ્યું, હવે ભાગદ્વાર કહે છે.) ધર્મ–અધર્મ– આકાશ અને કાળ પારિણામિક ભાવમાં છે, પુતળ ઉદય અને પરિણામ એ બન્ને ભાવમાં છે, અને આ સર્વભાવમાં છે. (રર)
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy