SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ પ્રસ્તાવના | (૧૧) (સ્થિતિષ્ઠાતાદિ સ્વરૂપ સમજવામાં કયુનાઇન-ન્યુયુનાઈનનું દૃષ્ટાન્ત સુગમ છે ) આ કરણમાં પણ દરેક સમયે અસધ્યેય લેાકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાને છે. આ રીતે ચાર કાર્ય કરવાારા ગ્રન્થિ ભેદ કરી ત્રીજા અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે . DJ ૩ અનિતિકરણ- આ કરણમાં વનારા ત્રિકાલર્વાન્ત જીવાની સમાન સમયમાં પરિણાર્વિશુદ્ધિ ‘અનિવૃત્તિ’- ફેરફારવિનાની એક સરખી હોય છે તેથી આ કરણનું અનિત્તિ એવુ નામ છે. સમાન સમયમાં એટલે ઉપર કહેલ પરિણામવિશુદ્ધિ ઉત્તરાત્તર સમયેામાં પૂના જેવી હાતી નથી. કારણ અનંતગુણી કહેલ છે. પરંતુ વિવક્ષિત કાઇપણ સમયમાં ત્રણે કાળના જીવાની પરિણામવિશુદ્ધિ એક સરખી હેાય છે. તેમજ ખીંછ રીતે એપણુ અ થાય છે કે- જે અધ્યવસાયે। સમ્યક્ત્વ પમાડંચા શિવાય પાછાહઢે નહી, એટલે જેઓના પ્રાપ્ત થવાથી અશ્ય સમ્યક્ત્વ પામે, તે અનિવૃત્તિકણુ કહેવાય. ઉપર કહ્યા પ્રમાણે ત્રણે કરણાની અનુક્રમે જ પ્રાપ્તિ થાય છે. જેને માટે કહ્યું છે કે- जा गंठि ता पठमं, गठिं समइच्छओ भवे बीअं । અનિયદિન પુન, સમસપુરÜરે નીચે || જ્ | ' આ નિવ્રત્તિકરણના જેટલા સમયેા છે, તેટલાજ તેના અધ્યવસાયે અને તે પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિથી ઉત્તરાત્તરસમયેામાં અનંત ગુણવિશુદ્ધિવાલા જાણવા. તથા જેમ અકરણમાં શરૂઆતથી જ સ્થિતિષ્ઠાતાદિ ચાર કાર્યો કરે છે, તેવીરીતે અહીં પણ તે કાર્યાં કરે છે. અન્ત પ્રિમાણસ્થિ તિવાલા આ કરણના કરેલા સંખ્યાતા ભાગેામાંથી ધણા ભાગે વ્યતીત થાય અને એક સખ્યાતમા ભાગ બાકી રહે ત્યારે સીધી લાઇન રૂપ મિથ્યાત્વની સ્થિતિસ ંધિ નીચેના અન્તર્મુહૂ પ્રિમાણ ઉદયાવલિકાને ભાગ છેાડી દઇ શેષભાગમાં અંતર કરણ કરે છે. અંતરકરણનો અર્થ એ છે કે- અન્તમુ`ત્ત કાલસુધી ભાગવવા લાયક એવા મધ્યભાગમાં રહેલા લિકાને પ્રથમસ્થિતિ અને દ્વિતીયસ્થિતિમાં દાખલ કરવાના કારણભૂત જે ક્રિયાવિશેષ અથવા અવ્યવસાય તે અંતરકરણ કહેવાય, આ અંતરકરણન નીચેની સ્થિતિનુ નામ પ્રથમસ્થિતિ તથા ઉપરતી સ્થિતિનુ દ્વિતીયસ્થિતિ નામ છે. તથા આગળ પામવા લાયક અંતર્મુહૂત્ત પ્રમાણસ્થિતિવાલા ઓપશમિક સમ્યગ્દર્શનને મિથ્યાત્વના પુદ્દગલા વિઘ્ન ન કરે તે સારૂં અંતર્મુહુ કાલ પ્રમાણ અંતરકરણ કરેછે- આ અંતરકરણ કરે ત્યારે મિથ્યાત્વની સ્થિતિના એ વિભાગ પડે છે તેમાં ૧ પ્રથમસ્થિતિ અંતર્મુહુ પ્રમાણુવાલી છે. ૨ દ્વિતીયસ્થિતિ અંતઃ ';
SR No.002215
Book TitleNavtattva Vistararth
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakashak Sabha
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1923
Total Pages426
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, B000, & B010
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy