SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ शातावेदनीयलक्षणं नास्ति, यस्य पापं अशातावेदनीयलक्षण नास्ति, शाताअशातावेदनीयकर्मो-दयाभावात्, यस्य बन्धः अभिनवकर्मग्रहणं नास्ति समस्तकर्मक्षयकारित्वात्, स પર્વ: જિનેન્દ્ર પરત્મા મમ તિ: ચત્ ? || ' રાર્થ: - જે જિનેન્દ્ર પ્રભુને યોગ એટલે મન, વચન અને કાયાના યોગ નથી. કારણ કે, સિદ્ધભગવંત અયોગી કહેવાય છે. જે ભગવંતને કાસ (ખાંસી) શ્વાસ વગેરે રોગ પણ થતા નથી. જેમને ઉગ એટલે ચિત્તમાં ઉદાસીપણું તેના વેગ પણ થતા નથી. જે પ્રભુને આયુષ્ય લક્ષણવાળી સ્થિતિ નથી. જે ભગવંતને ગતિ એટલે પરભવમાં ગમન પણ નથી. જેમને મૃત્યુ નથી કારણ કે, સિદ્ધભગવંત અમર છે. વળી જેમને જન્મ એટલે ચોરાશી લાખ જીવયોનિમાં ગર્ભવતરણ નથી. જેમને પુણ્ય એટલે શાતા વેદનીય અને પાપ એટલે અશાતાવેદનીય પણ નથી. કારણ કે, સિદ્ધ ભગવંતને શાતા અશાતા વેદનીય કર્મના ઉદયનો અભાવ છે. જે પ્રભુને બંધ એટલે નવીન કર્મનો બંધ થતો નથી કારણ કે, તેમણે સર્વ કર્મનો ક્ષય કરેલો છે. એવા તે પ્રભુ મારી ગતિ રૂપ થાઓ. ૧૭ तपः संयमः सूनृतं ब्रह्म शौचं, मृदुत्वार्जवाकिञ्चनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, સ : પરર્ભિા મતિ જિનેન્દ્ર ! ૮ ! | | પંચ સ્તોત્રજ / ૩૨
SR No.002211
Book TitlePanch Stotrani
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherSmrutimandir Prakashan
Publication Year2004
Total Pages140
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy