SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી-શાંત-સુધર૰ ગીતગાવિંદના ખાર સ છે જ્યારે શાંતસુધારસના સાળ પ્રસ્તાવ છે. ગીતગાવિંદના રાગા હિંદી ભાષાને અનુકૂળ છે જ્યારે શાંતસુધારસના રાગેા ગુજરાતી ભાષાને અનુકૂળ છે. ૨૦ ગીતગાવિન્દમાં કૃષ્ણ અને રાધાને શૃંગાર અતિ આકર્ષક ભાષામાં ચીતર્યા છે. એના આરંભમાં જ એ ગ્રંથને વાઘુવ તિથિાસમેત કહી વર્ણવે છે અને વિનયવિજય ઉપાધ્યાયને નિયમેન્દ્ર વિદ્વાનમયમાત્મનો પમ્ ( -૨) માં બનાવવુ' હતું એટલે એના મેળ ખાય થાય તેમ નથી. ગીતગાવિન્દને શૃંગાર અદ્ભુત ગણાય છે. એના એક એથી વધારે દાખલા આવા શાંતરસ ગ્રંથમાં મૂકવા તે ચેાગ્ય લાગતુ નથી. જેને શૃંગારરસમાં મેાજ આવે તેને માટે ગીતગેાવિદ્ય બહુ ઉચ્ચ પ્રકારના કાવ્ય ગ્રંથ છે. चन्दनचर्चितनीलकलेवरपीतवसनवनमाली । केलिचलन्मणिकुण्डलमण्डितगण्डयुगः स्मितशाली | हरिहरमुग्धवधूनिकरे, विलासिनि विलसति केलिपरे ॥ २ ॥ पीनपयोधरभारभरेण हरिं परिरभ्य सरागम् । गोपवधूरनुगायति काचिदुदञ्चितपञ्चमरागम् ॥ हरिहर० ॥ ३ ॥ ( પ્રથમ સ, પ્ર. ૪. ) એના સર્ગનાં નામે જોતાં પણ એને શૃંગાર ખૂબ ઊંડા જણાશે. પ્રથમ પ્રસ્તાવ ‘ સામોામોલ્’છે. બીજે કશેરારાવ છે. એમાં રાધા પેાતાની વિરહવેદનાનું વન સખી પાસે કરે છે. ત્રીજા સુધમસુસૂન સ`માં રાધાને હૃદયમાં રાખીને વ્રજસુંદરીઓના કૃષ્ણ ત્યાગ કરે છે તેનુ વર્ણીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy