SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રી શાંન્ત સુધારસ તેને તુ યાદ કર. તેનેા તુ પાઠ કર. એ નામમાં પણ એટલી પવિત્રતા છે કે એ લેવાથી પણ તને એક જાતની શાંતિ આવી જશે. આ પ્રમાણે એ અનુપમ તીનું સ્મરણ કર એટલે તને ચિરકાળ પર્યંત અવિરામ સુખ મળશે. નિર ંતરનું શાશ્વત સુખ પ્રાપ્ત કરાવી આપે એવું આ અનુપમ તીર્થ છે. 6 આ તીર્થ ’ એમ કહીને ગ્રંથકત્તાએ તીર્થ નુ નામ અધ્યાહાર રાખ્યું છે. એમના ઉદ્દેશ દાસીન્ય કહેવાના જ હાવા જોઇએ. ત્યાં પેાતાના ચેતનને તીર્થ સ્થાને લેવામાં આવે તે પણ ઉપરના સર્વ વિશેષણે તેને લાગુ પડે તેમ છે. ચેતન પાતે તીર્થ છે, અનુપમ છે, અંત:સ્થિત છે, અભિરામ છે અને વિશદ રિણામવાન છે. એ પણ સત્તાએ પરમાત્મા હેાવાથી અને સર્વ પ્રયત્ન એને માટે હાવાથી એનું સ્મરણ કરી, તદ્નારા અવિરામ સુખ એને પ્રાપ્ત કરાવવાનુ છે. એ સર્વ વાત અરાબર બેસતી આવે છે. એ તીર્થને પણ યાદ કરેાસ્મરે. આ આખી ગાથા દાસીન્ય માટે છે એ સમજાય તેવુ છે. શકયા બતાવવા જોઇએ તેથી ચેતનજીને પણ ત્યાં દાખલ કર્યા છે. ચેતનનુ વિશેષણ ચેતનમ મૂકવું Àાલે નહિ, તેથી પ્રથમના અર્થ જ વધારે સિચિન છે. દાસીન્ય આવુ છે. ખરેખર એ તીર્થ છે, ભેટવા ચાગ્ય આદર્શરૂપ પવિત્ર જગ્યા છે, જાત પવિત્ર છે અને આશ્રય લેનારને પવિત્ર કરે તેવી એ વિશુદ્ધ ભૂમિકા છે. આપણે તીર્થ ભૂમિએ શા માટે જઈએ છીએ ? એના વાતાવરણમાં એવી વિશુદ્ધિ હાય છે કે એથી વિચારશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002156
Book TitleShant Sudharas Part 2
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy