SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૭ વિચારવા જેવી છે. આ ગ્રંથની અસલ પેજના બાર ભાવના સંબંધી ઉલ્લેખ કરવાની હશે અને પછી ચાર ભાવના પછવાડે લખવાનો વિચાર થયે હશે એવું અનુમાન થાય છે–તે સંબંધી ઉપઘાત જુઓ. ૫. એ સમતાલતા પ્રાપ્ત કરવા જેવી તે ખરી, પણ જ્યાં ગામમાં પેસવાના જ વાંધા હોય ત્યાં એ કેમ બને! મેહરાજાએ એની શી સ્થિતિ કરી છે તે આપણે જોયું. હવે એને અંકુર–એનું બીજારોપણ થવામાં ઘણું વાંધા છે તે બતાવે છે. બધી વાતને સાર એ છે કે ગમે તેમ કરીને સમભાવ” પ્રાપ્ત કરે જોઈએ. આ જ ગ્રંથના લેખક ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય પુન્ય પ્રકાશના સ્તવનમાં કહે છે કે – સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્યનાં કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચીત્રામ; ધનધન તે દિન માહરે. એમના સમકાલીન ઉપાધ્યાય શ્રીમદ્યશવિજયજી મહારાજ ક્રોધની સજઝાયમાં કહે છે કે – ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે.” એ સમ અથવા શમ શું છે એનો ખુલાસો પણ શમાબ્રકમાં શ્રીમદવિજયજી આપે છે. તેઓ કહે છે કે – विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy