SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ શ્રી-શાંત-સુધારસ અને મરણ સુધી ન ખાવું તે યાવત્કથિક. ’ ચાવથિકમાં નિહારિમ વિભાગમાં ક્રરવા-હરવાના પ્રતિબ ંધ નથી. અતિહારિમમાં જ્યાં અનશન કર્યું હોય ત્યાં જ રહેવાનુ થાય છે. ૨ ઊણાદરિકા—સુધાના પ્રમાણ કરતાં એછા આહારકરવા. આમાં અનશનની ન્યૂનતા થાય છે. આમાં ઉપકરણની ન્યૂનતાને પણુ સમાવેશ થઇ જાય છે. ૩ વૃત્તિસક્ષેપ—વૃત્તિ એટલે આજીવિકા. એને અંગે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાગથી મર્યાદા કરવી. નિયમ ને અભિગ્રહોને! આમાં સમાવેશ થાય છે. ૪ રસત્યાગ દૂધ, દહીં, ઘી, ગાળ, તેલ ને મીઠાઇ વિગેરે પૈાષ્ટિક વસ્તુના અંશથી કે સર્વથી ત્યાગ કરવા તે વિગયત્યાગ. આયંબિલાદિ તપના અહીં સમાવેશ થાય છે. ૫ કાયલેશ—આસન કરીને, સ્થિર રહીને, ઠંડીમાં કે તાપમાં બેસીને શરીરને કષ્ટ આપવું, કસવુ, કાયાત્સગ કરવા તે. ૬ સલ્લીનતા—અંગોપાંગને સવરવા, એકાંત સ્થાનમાં એસવુ. તે ચાર પ્રકારે થાય છે. ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા, યેાગસલીનતા, વિવિખ્તચ[સલીનતા ( એકાંત વસતિમાં રહેવું તે. ) બાહ્યતપને લેકે જાણી શકે છે. એ બાહ્ય શરીરને તપાવે છે તેથી બાહ્યતપ કહેવાય છે. હવે આપણે અભ્યતતપ વિચારીએ. તેના છ પ્રકાર છે: ૧ પ્રાયશ્ચિત્ત—પાતે જે વ્રત-પચ્ચખ્ખાણુ લીધુ હાય તેમાં સ્ખલના થઇ જાય ત્યારે તે તે અપરાધની શુદ્ધિ કરવી–ગુરૂ પાસે આલેચના કરવી તે. એના દશ પ્રકાર છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy