SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ મ-શ્વવભાવના. ૩૬૩ જોઈ અસૂયા થાય અથવા સ્વીકૃત અધિકરણને લઈને કિયા થાય તે “પ્રાહિત્યકી ક્રિયા.” ૧૪. “સામતોપનિપાતિકી ક્રિયાના બે અર્થ સંભવે છે. સર્વ દિશાએથી આવનાર જનારને ઉપતાપન થાય તેવી ક્રિયા. દાખલા તરીકે જાહેર રસ્તા પર મળમૂત્રાદિ કરવા, અથવા ઘી તેલનાં ભાજન ઉઘાડાં મૂકી દેવાં, તેમાં જીવ પડે તેથી દોષ લાગે. Public nuisance ને અહીં સમાવેશ થાય છે. ૧૫. પાપી પ્રવૃત્તિ માટે અનુમોદન આપવી, રાજાના હકમથી શસ્ત્ર ઘડાવવાં, તળાવે છેદાવવાં એ “નિરુષ્ટિકીઅથવા નિસગિકી ક્રિયા.” ૧૦. બીજાને કરવાનું કામ હોય તે ક્રોધ કે અભિમાનથી પિતાને હાથે કરવું, નેકરનું કામ કરવા લાગવું એ “સ્વહસ્તકી ક્રિયા.” ૧૭. જીવ અજીવને હુકમ કરી કાંઈ મંગાવવું અથવા તીર્થ કરેદેવની આજ્ઞાની વિરૂદ્ધ પ્રરૂપણ કરવી તે “આજ્ઞાનિકી અથવા આનયનિકી કિયા.” ૧૮. જીવને વિદારવા અથવા અન્યનાં પાપને જાહેરાત આપવી, અન્યની પૂજાનો નાશ કરે તે “વિદારણિકી ક્રિયા.” ૧૯. ઉપયોગ રહિતપણું તે અનાગ. શૂન્યચિતે વસ્તુ લેવી મૂકવી, જેયા સાફ કર્યા વગરની જગ્યાએ શરીરને રાખવું તે “અનાગિકી ક્રિયા.” - ૨૦. શાસ્ત્રમાં કહેલી વિધિને અનાદર કરે અથવા ધૂર્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy