SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- એ પ્રમાણે વિધિથી ગુરુની સેવા પૂજા વિ. અવસરે સદ્યોગોના વિઘ્નોને દૂર કરવા પૂર્વક કરવી જોઈએ. ઈત્યાદિ આગમમોક્ત કૃત્યોને વિધિથી કરવા, તે જ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ કહેવાય વિશેષાર્થ - ગુરૂસેવાદિ - ધર્માચાર્ય વિ. ની સેવા પૂજા વિ સદ્યોગ શોભન ધર્મ વ્યાપારી એટલે સ્વધ્યાય, ધ્યાન વિ. તેમાં આવતા વિદ્ગોને ગણકાર્યા વિના ગુરુ સેવાદિમાં તત્પર બનવું. ૧૫ इयं पुनरेकार्थक्रियायां सकलार्थक्रिया सापेक्षा स्यादित्याह | इतरेतरसापेक्षा त्वेषा पुनराप्तवचनपरिणत्या । भवति यथोदितनीत्या पुंसां पुण्यानुभावेन ॥ १६ ॥ एषा पुनर्लोकोत्तरतत्त्वसम्प्राप्तिराप्तवचनस्य परिणत्यैकक्रिया सकलब्रियासापेक्षेतिसंस्काररूपया, 'यथोदितनीत्या' यथोक्तन्यायेन, 'पुसां पुण्यानुभावेन' सद्बुद्धिहेतुपुण्यविपाकेनेतरेतरसापेक्षा ' परस्परकार्या- विरोधिन्येव મતિ, યાન્તરવિરોધિનઃ સાચાપ તૌવિવાહિતિ-માવઃ || ૬ | આ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ એકાર્થ કિયામાં સકલાર્થ ક્રિયા હોય છે. એ પ્રમાણે ગ્રંથકાર દર્શાવે છે... ગાથાર્થ :- આ વળી લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ આપ્તવચનની પરિણતિથી (એક ક્રિયામાં સકલ ક્રિયાની અપેક્ષા રહેલી છે, એવી સંસ્કાર રૂપ પરિણતિથી) યથોક્ત રીત પ્રમાણે પુરુષોને પુણ્યાનુભાવથી પરસ્પર કાર્યને અવિરોધિ થાય છે. વિશેષાર્થ - આ લોકોત્તરતત્ત્વસંપ્રાપ્તિ એક ક્રિયા સકલ ક્રિયાને સાપેક્ષ હોય છે, એવા સંસ્કારરૂપ આપ્તવચનની પરિણતિવડે યથોક્ત ન્યાય દ્વારા પુરુષોને પુણ્યાનુભાવથી સદ્દબુદ્ધિના હેતુભૂત પુણ્ય વિપાકથી પરસ્પર કાર્યને અવિરોધિ બને છે. કારણકે અન્ય કાર્યને વિરોધિ સત્કાય પણ લૌકિક કહેવાય છે. એટલા માટેજ તો દાન પૂજા સેવા વિ. નું શાસ્ત્રમાં [ શ્રીષોડશકપ્રકરણ-૫ IN 73 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy