SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ જે અત્યાગ ત્યાગોચિત વિશેષણ આપ્યું છે તે બરાબર છે. કારણકે પોતે જે પ્રતિજ્ઞાવહન કરવાનો ભાર ઉપાડ્યો છે તે પ્રતિજ્ઞા તોડે તો લોકમાં હલકાઈ દેખાય તેવો લોક-અપવાદ સહન કરવો મુશ્કેલ છે. એટલે વ્રત પાળે તો ખરો અર્થાત્ તે છોડી દેવું શક્ય નથી. અને તે વ્રત (પ્રતિજ્ઞા) દુઃખે સહન કરી શકાતું હોવાથી તેમજ અપ્રશાન્તવાહિતા દોષ રૂપ વિષથી મિશ્રીત હોવાથી તે વ્રતનો ત્યાગ કરવો (યોગ્ય છે), એવું આપણા પ્રવચનમાં પણ અભીષ્ટ છે. अत एव गृहीतदीक्षस्य सर्वथा मूलोत्तरगुण- निर्वहणाभावे विधिना सुश्रावकाचारग्रहणमुपदिश्यते, अत्यागं कथञ्चिदुपादे- यत्वात् त्यागोचितं च दोषत्वादिति व्याख्यायां तु भावविशेषकृतगुणदोष- तुल्यभावो द्रष्टव्य, इत्थमेव संविग्नपाक्षिकादिव्यवस्थासिद्धेरिति दिग् ॥७ ।।। એથી જ તો જે દીક્ષિત સર્વ પ્રકારે કોઈ પણ હિસાબે મૂલોત્તર ગુણનું પાલન કરે નહિં તેણે વિધિપૂર્વક સુશ્રાવકના આચાર ગ્રહણ કરવા જોઈએ એવી ભલામણ કરેલ છે “કથંચિત ઉપાદેય હોવાથી ત્યાગ ન કરવો, દોષ હોવાથી ત્યાગ ને ઉચિત છે' આવી વ્યાખ્યા કરીએ તો ભાવ વિશેષથી ગુણ દોષનો તુલ્યભાવ જાણવો એટલે સંવિગ્ન પાક્ષિક પોતે આચારનું પાલન ન કરે તે દોષ છે, પણ તેનો ભારોભાર બળાપો હોય તે ગુણ....આવો પશ્ચાતાપનો ભાવ દોષને તુલ્ય ગુણની પ્રાપ્તિ કરાવી આપે છે અને આજ વ્યાખ્યા પ્રમાણે જ તો સંવિગ્ન પાક્ષિક વિ. ની વ્યવસ્થા સંભવી શકે છે. એટલે આચરણ ન કરવા છતાં તેનું દુઃખ હોય તે સંવિગ્ન પાક્ષિક. જેણે આવું (દુઃખ) બળાપો પણ ના હોય તે અસંવિગ્ન પાક્ષિક - પાશ્વસ્થ વિ. દુષ્ટ સાધુ જાણવા; આવી વ્યવસ્થા થઈ શકે. નહિં તો સંવિગ્ન પાક્ષિક પણ પાર્થસ્થ વિ. માં ખપી જવાથી સંવિગ્ન પાક્ષિક ભેદ જ પ્રવચનમાં ન રહેત.... | 9 || भ्रान्तौ विभ्रमयोगान हि संस्कारः कृतेतरादिगतः । तदभावे तत्करणं प्रक्रान्तविरोध्यनिष्टफलम् ॥ ८ ॥ भ्रान्तौ चित्तदोषे सति विभ्रमस्य मनोवैकल्यस्य योगात्सम्बन्धानहि नैव संस्कारो वासनाविशेषः कृतेतरादिगतः 'इदं मया कृतमितरदकृतमादि શ્રીષોડશકપ્રકરણ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy