SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં રહેલ જાતિ વિશેષ છે. એટલે પ્રીતિ અને ભક્તિ પ્રવૃત્તિમાં પ્રેરણા દાયક છે | પI तृतीयमाह । वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥ ६ ॥ वचनात्मिकाऽऽगमार्थस्मरणाविनाभाविनी प्रवृत्तिः क्रियारूपा सर्वत्रसस्मिन् धर्मव्यापारे क्षान्तिप्रत्युपेक्षादौ औचित्ययोगतो देशकालपुरुषव्यवहाराद्यानुकूल्येन या तु भवति, इदमेव प्रवृत्तिरूपं वचनानुष्ठानं चारित्रवतः साधोर्नियोगेन नियमेन भवति, तस्यैव भवदुर्गलङ्घनं षष्ठगुणस्थानावाप्तेस्तत्र च लोकसञ्ज्ञाभावान्नान्यस्य विपर्ययान्निश्चयनयमतमेतद्व्यवहारतस्त्वन्यस्यापि मार्गानुसारिणो वचने प्रवर्त्तमानस्य देशत इदं भवत्येवेति द्रष्टव्यम् ।। ६ ।। ગાથાર્થ :- આગમ અર્થના સ્મરણ સાથે અવિનાભાવિની સર્વ ઠેકાણે ઔચિત્ય જાળવી રાખનારી પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન છે. ચારિત્રીને આ અનુષ્ઠાન નિશ્ચયથી હોય છે. વિશેષાર્થ :- ક્ષમા પડિલેહણ પરિષહજય વિ. કોઈ પણ ધર્મ ક્રિયામાં આગમ અર્થને યાદ કરવા પૂર્વક દેશ કાળ પુરુષ વ્યવહાર વિ, ને અનુકૂલ રૂપે જે પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. સંયમી ને આ નિશ્ચયથી હોય છે. કારણ કે તેને ભવ દુર્ગને ઓલંઘવા માટે છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થયેલું છે. અને તે ગુણઠાણે લોકસંજ્ઞાનો અભાવ હોવાથી પોતે બરાબર વચનને અનુસરી શકે છે. બીજાને તેવો અટલ નિશ્ચય ન હોવાથી નિશ્ચયનયના મતે આ અનુષ્ઠાન નથી હોતું ત્યારે વ્યવહારથી તો વચનમાં પ્રવૃત્ત થનાર માર્ગાનુસારીને પણ દેશથી આ અનુષ્ઠાન હોય છે. એમ સમજવું. II ૬ | तुर्यस्वरूपमाह । यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ॥ ७ ॥ = ======= 130 શ્રીષોડશક પ્રકરણમૂ-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy