SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૪૯૫-૫ચાશક राट्प्रतिग्रहृदग्धानां ब्राह्मणानां युधिष्ठिर ! | स्विन्नानामिव बीजानां, पुनर्जन्म न विद्यते ॥ १ ॥ : ૨૯૮ : ગાથા ૨૨ “હું યુધિષ્ઠિર ! રાજદાન લેવાથી બળી ગયેલા બ્રાહ્મણેાને રધાયેલા બીજની જેમ ફરી જન્મ નથી=ક્રી બ્રાહ્મણુકુલમાં જન્મ ન થાય.” અથવા નિંદા થાય. સાધુઓ આસક્તિ રહિત હોય છે. જયારે આ સાધુએ તે જેણે કદી સુખ જોયું નથી તેવા માણસની જેમ હસ્તિ, અશ્વ આદિમાં આસક્તિ કેમ કરે છે ? એવી નિંદા થાય. પ્રશ્ન :- આ દેષા મધ્યજિનના પણ સાધુઓને લાગવાના સભવ છે તેા તેમને રાજિષડ લેવાની છૂટ કેમ ? ઉત્તર:- તે સાધુએ ઋજુ અને પ્રાન હાવાના કારણે અપ્રમત્ત હોવાથી ઉક્ત દોષને દૂર કરી શકે છે. પહેલાઈંટ્વા જિનના સાધુઓ ક્રમશઃ ઋજી-જડ અને વક્ર-જડ હાવાથી તે દાષાને દૂર કરી શકતા નથી. (૨૧) રાજપિંડના આઠ પ્રકાર :~ असणादीया चउरो, वत्थं पायं च कंबलं चैव । વાણંછાનું જ તદ્દા, દૈવિદ્દો રાવિંડો ૩ || ૨૨ ॥ અશન, પાન, ખાક્રિમ, સ્વાદિમ એ ચાર, તથા વસ્ત્ર, પાત્ર, કમલ અને રજોહરણુ એ ચાર એમ આઠ પ્રકારના રાપિડ છે. (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy