SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૩૨૨ : ૫ પ્રત્યાખ્યાન–પંચાશક ગાથા-૮થી ૧૧ ઉત્તરઃ- તેમાં ઉપવાસનો રાગાદિ પાપોને ઘટાડવાનો જે હેતુ છે તે સિદ્ધ થતું ન હોવાથી તથા આચરણ ન હોવાથી ન થાય. ઉપવાસમાં નવકારશીના બે, પુરિમના છેલ્લા બે અને પારિવણિયાગારેણું એ પાંચ આગારે છે. આ પાંચેનું વર્ણન થઈ ગયું છે. પણ પારિદ્રાવણિયાગારેણું આગારમાં આટલું વિશેષ છે કે- તિવિહાર ઉપવાસ કર્યો હોય તે પાણી પીવાની છૂટ હેવાથી વધેલું ભેજન વાપરી શકાય. જે વિહાર ઉપવાસ હોય તે ભજન પાણી બંને વધ્યાં હોય તો જ વાપરી શકાય. કારણ કે જે પરઠવવું પડે તે જ વાપરવાની છૂટ છે. પાણી ન વધ્યું હોય તે પરઠવું પડે તેમ ન હોવાથી વિહાર ઉપવાસમાં પાણી ન વાપરી શકાય. પ્રશ્ન:- ચાવિહાર ઉપવાસમાં એકલો આહાર લેવો હોય તો એકલે આહાર વાપરે, પાણી ન વાપરે. આથી ભજન પાણી બંને વધ્યા હોય તે જ વાપરી શકાય એ નિયમ ન રહે. ઉત્તર:- પાણી વિના એકલો આહાર વાપરવાથી અજીર્ણ આદિ દોષોને સંભવ હોવાથી એકલો આહાર વાપરવાને નિષેધ છે. (૮) પાણીના આગારે – મુનિઓને સર્વથા અચિત્ત પાણી પીવાનું હોય છે. ગૃહસ્થને પણ એકાસણુ આદિમાં • + પૂર્વે સાધુએ રાત્રે પાણું રાખતા ન હતા. એથી ક્યારેક પાણી વધી જવાથી પરઠવવાને પ્રસંગ પણ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy