SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૪૯૧ ઉપદેશ આપ્યું. બધાને આનદ થયેા. શિક્ષકવગ તથા મેલવીજીને ખૂબ સંતોષ થયે. વિદ ૧૪ તા. ૧૩-૨-૭૨ શનિવાર ના રોજ સક્રાંતિ ઉત્સવ મનાવવામાં આવ્યેા. આ પ્રસ ંગે દિલ્હી, આગ્રા, હાશિયારપુર, અબાલા, લુધિયાના, વડોદરા આદિ શહેરેમાંથી લગભગ ૨૦૦ ભાઈ એ આવ્યા હતા. સદરબજારના ઉપાશ્રયમાં સંક્રાંતિ સભળાવી. બુધવાર પેઠના ઉપાશ્રયથી ઍન્ડવાજા સાથે તથા મહારાષ્ટ્ર જૈન વિદ્યા ભુવનના ઍન્ડ સાથે વિદ્યાભવન પહાંચ્યાં. શાન્તિનાથ પ્રભુનાં દર્શન કરી ઉપાશ્રય પધાર્યાં. પન્યાય શ્રી જયવિજયજીએ મ’ગલાચરણ કર્યું. પન્યાસ ન્યાયવિજયજીએ વિદ્યા ભુવનને માટે ઉપદેશ આપ્યા. આદશ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજીએ વિદ્યા ભુવનની પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું. ગૃહપતિ ભાઈ બંસીલાલજીએ ભવનની સહાય માટે વિનતિ કરી. ગુરુધ્રુવે આ સ ંસ્થાની સહાયતા માટે પ્રેરણા આપી અને લગભગ આઠ-દસ હજારનું ફંડ થઈ ગયું. વડોદરાના શ્રીસ ઘે ચાતુર્માસ માટે વિનંતિ કરી પણ ઇંદેરના સંઘની પ્રાર્થના ઘણા વખતથી હતી વડાદરાની ભાવના હાવા છતાં ક્ષેત્રના મળવાન છે. 4 ફાગણુ વિદ્ અમાવાસ્યા તા. ૧૪-૨--૭૨ સામવારના જીનેરથી વિહાર કરી ઉદ્દેપુર, ત્યાંથી આતુ, આતુરથી પિપલીથી આવા આદિ ગામામાં ધર્મ પ્રભાવના કરતા www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy