SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનને ૮૫ પૂર્વક પ્રશ્ન પૂછ્યો : “ગુરુદેવ! વર્તમાન વિષમ સંઘર્ષનાયુગમાં જૈન સમાજની ઉન્નતિ માટે કયા ઉપાય શક્ય છે ?” ગુરુદેવ પરમહર્ષપૂર્વક બેલ્યા : “ભાઈ ઋષભદાસજી! મને જાણીને ખૂબ પ્રસન્નતા થાય છે કે આજે પણ તમારા જેવા ધર્મપરાયણ તથા સમાજકલ્યાણના ઈચ્છુક આ સમાજમાં વિદ્યમાન છે. સમાજસેવાની ભાવના વિના આવી જિજ્ઞાસાના જન્મ પણ કેમ હોઈ શકે ? તે ધ્યાનથી સાંભળે અને મારી દષ્ટિ સમજે. જનસમાજની ઉન્નતિ રૂપી મહેલના પાંચ સ્તંભ છે ? ૧. સેવા ૨. સ્વાવલંબન ૩. સંગઠન ૪. શિક્ષા ૫. જૈન સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર. આ પાંચ વાતે પર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.” શ્રી ઋષભદાસજીએ આ પાંચ સુધામૃતનું તૃતિપૂર્વક પાન કર્યું. ગુરુદેવના ઉપદેશરૂપી પયનું આ પાવન નવનીત હતું. આથી જ સમાજ બલવાન અને ઉન્નત થઈ શકે તેમાં શંકા કરવા જેવું છે જ નહિ. આ સુધાભર્યા વચનથી ભાઈ ઋષભદાસજીને પૂર્ણ સંતોષ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy