SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪ ] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૯ 4 સૂચવનાર જૂદા જૂદા શબ્દ છે. એની હાનિ અથવા વૃદ્ધિ અનુક્રમે “ સંસાર અને મેાક્ષનું કારણ બને છે, એટલે કે એ પુણ્ય પાપ પૈકી “ પુણ્યની હાનિથી અને પાપની વૃદ્ધિથી સંસાર વધે છે વિગેરે સર્વ “ માટે સમજવું. એ જ્યારે ઘટી જાય ( પુણ્યાદિ ઘટે ) ત્યારે આ “ સંસારમાં સર્વ વિપત્તિઓ આવી પડે છે અને એ જ્યારે વધી પડેવધતું ચાલે ત્યારે સર્વ પ્રકારની વિભૂતિ સંભવે છે. “ વળી બીજાઓ વિશુદ્ધિની ચાર કોટિ કહે છે: ઐશ્વર્ય, જ્ઞાન, ። વૈરાગ્ય અને ધર્મ-એ પણ એની એ જ વાત છે. રજસ્ અને તમ“ થી જ્યારે સત્ત્વ ઘેરાઇ જાય—અવરાઇ જાય ત્યારે તે પ્રકાશતું “ નથી અને તે વખતે તેના ઉપર જણાવેલા ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ્ય અને “ ધર્મ રૂપ ગુણા ઉલટાઇ જાય છે-વિપરીત થઇ જાય છે. એમાં રજસ્ના આવરણથી વૈરાગ્યને બદલે અવૈરાગ્ય થઇ જાય છે, તમસ્ના “ આવરણથી ઐશ્વર્યને બદલે અનૈશ્વર્ય થઇ જાય છે અને એ જ તમ“ સ્ના આવરણથી ધ્યાન અને અધર્મના સંભવ ઉત્પન્ન થાય છે. એ ። રજસ્ અને તમસ્માંથી એક હોય ત્યાં બીજો જરૂર હાય છે કારણ કે ' ። રજસ્ અને તમમ્ હમેશા એક બીજાની સાથે રહે છે. સત્ત્વ જ્યારે “ મેલવાળું હાય છે, રજસ્ તમથી આવરણ પામેલું હોય છે ત્યારે તે “ સર્વથા સંસાર અને દુઃખને હેતુ થાય છે અને તે જ્યારે મેલ વગરનું “ હાય છે, શક્તિથી ભરપૂર હાય છે ત્યારે તે સુખ અને મેાક્ષનું કારણ “ મને છે. એ . સત્ત્વને એના મેલ વગરના નિર્મળ આકારમાં પ્રાપ્ત “ કરવા માટે તપ ધ્યાન ત્રત વિગેરે અનેક પ્રકારના હેતુભૂત અનુષ્ઠાના “ બતાવવામાં આવેલાં છે અને પરમ દૈવી તત્ત્વ પણ એ શુદ્ધ સત્ત્વ જ “ છે. એ સત્ત્વને ગાચર જે જ્ઞાન હોય તે સાચું જ્ઞાન છે, એના આશ્ર“ યમાં રહીને જે શ્રટ્ઠાન પાળવામાં આવે તે સાચી શ્રદ્ધા છે. તેને વધાક્રિયાને સાચી ક્રિયા કહેવામાં આવે છે અને તેને માર્ગે ગમન “ કરવું તે સાચેા મેક્ષમાર્ગ છે. જે પ્રાણીઓ-જે મહાન્ સત્ત્વા શુદ્ધ બુદ્ધિપૂર્વક તત્ત્વને બરાબર જાણી ગયા છે તે તેા પછી મેરૂની “ પેઠે ન હલાવી શકાય તેવા નિશ્ચળ ચિત્તવાળા થાય છે અને તેમને કોઇ ર નાર ደረ ર પણ પ્રકારની ભ્રાન્તિ થતી નથી, શંકા થતી નથી, મુંઝવણ થતી “ નથી. એવા શુદ્ધ બુદ્ધિવાળા મહાન સત્ત્વા લોકો ઉપર મહા કૃપા “ લાવીને જે લેાકેા શુદ્ધ તત્ત્વમાર્ગથી ભ્રષ્ટ થઇ જ્યાં ત્યાં ભ્રમણ કરતાં “ હાય છે, આડા અવળા ફેરા મારતા હાય છે તેમને વારે છે, રોકે “ છે, સત્ય માર્ગ ખતાવે છે. આવી રીતે મેં તારી પાસે અત્યંત સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy