SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું. સાતની દિક્ષા. અનુસુંદરની પ્રગતિ. સ છે લલિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ગત ભવમાં કરેલાં છે પાપ નજર આગળ તરી આવ્યાં, સંસારના પડદા ઉચSજ છે કાતા ગયા, તીવ્ર સવેગ અગ્નિ બળવા લાગ્યું અને GR પ્રવજ્યા લેવાના ભાવ થતાં સાથે જ માતપિતાની રજા વગર દીક્ષા ન લેવાનો પિતાને જાહેર કરેલે નિશ્ચય યાદ આવ્યું. પિતાની છેલ્લી મુશ્કેલી અનુસુંદર પાસે તે બતાવતી હતી તે વખતે બરાબર તાકડો બની આવ્યો અને તેને પરિણામે અભિલાષાનાં વૃક્ષને ફૂલે બેઠાં. સુલલિતાના માતપિતાનું આગમન, તેમને પ્રેમ, દીક્ષા માટે રજાની માગણી. સાથે માતપિતાને પણ યોગ્ય નિમંત્રણ, તે વખતે બહારના ભાગમાં મોટે કેળાહળ ઉો. થડા વખતમાં તે તે જ મનનંદન નામના જિનભુવનમાં સુલલિતાના પિતા મગધસેન રાજા અને માતા સુમંગળાએ પિતાના આખા પરિવાર સાથે પ્રવેશ કર્યો. મગધસેન રાજાએ જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા અને આચાર્ય મહારાજ અને સાધુવર્ગને વંદન કર્યું. એ અવસરે સુલલિતાએ પણ ઉઠીને માતપિતાને આદર કરી તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મગધ સેનરાજા અનુસુંદરચવતીને પ્રણામ કરીને તેની પાસે બેઠા. સુમંગળાએ પણ સર્વને નમસ્કાર વંદન પ્રણામ કર્યા, દીકરી સુલલિતાને ભેટી અને તેનું માથું સુધી તેની બાજુમાં બેઠી. પછી આનંદમાં આવી જઈ ગગદ વાણીથી ઘણે દિવસે મળેલી દીકરીને ઉદ્દેશીને બોલી “દીકરી ! ઘણા દિવસથી તને જોઈ નહોતી તેથી તારા દર્શનની લાલસાથી રાજ્ય છેડીને અમે બન્ને અહીં આવ્યા છીએ. તારા બાપને તારા વિના જરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy