SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિમાધ. ૨૦૧૫ વિગેરેમાં પણ ઘણી વાર ઘણા વખત સુધી જઇ આવ્યા! આવી વિદ્વત્તા છતાં આટલા રખડપાટા થયા તે વાત તેા તું વિચાર! એવી આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી હકીકત સાંભળવા છતાં તારા મનમાં જરાએ ચમત્કાર જ ન થયા? અરે આવી આવી સાચી અનેલી અને સાક્ષાત્ અનુભવેલી વાતા તને સંભળાવી અને તેમાંની કેટલીક તેા તે જાતે અનુભવી હતી, છતાં પણ અત્યારે તું સંવેગ વગરની બેઠી છે, વૈરાગ્ય વગરની નિશ્ચિંત પડેલી છે, એ તા ભારે નવાઇની વાત કહેવાય!! મેં તને અગાઉ જે જે વાતેા કરી હતી અને વચને કહ્યાં હતાં તે તે સર્વ સૂક્ષ્મ એધપૂર્વક તું વિચાર, તે પર તારૂં મન લગાડ અને તેના પર પૂરેપૂરો વિચાર કર. અને ખાસ કરીને એની અંદરના ભાવાર્થ સમજી, પર લક્ષ્ય લગાડ અને તેના પર ઊંડો ખ્યાલ આંધ. તું જરા પણ મુંઝાઇ જા મા, જરા પણ માહમાં પડી જા મા, તું સાચા ખરા સાર વિચાર, અને હવે ધર્મારાધનમાં જરા પણ વિલંમ કર નહિ! જ્યારે તું એમ કરીશ ત્યારે જ મારે સર્વ પ્રયત્ન સફળ થશે અને આખી વાર્તા કહેવામાં મેં જે પરિશ્રમ લીધા છે તેને ફળ બેસશે.” પુંડરીકની જાગૃતિ. માતાને થતા શાક, ત્રણેના દિક્ષાનિર્ણય. અનુસુંદર ચક્રવર્તી દીક્ષા લેવા તૈયાર થઇ ગયા હતા. દીક્ષા લેતાં લેતાં અગૃહીતસંકેતા( મુલલિતા )ને ઉદ્દેશીને સકારણ આટલું મેલ્યા, તેને યોગ્ય શબ્દોમાં અસર કરીને પછી પ્રેરણા કરી અને છેવટે ચૂપ રહ્યા. તેમણે પાતાનું ખેલવું લગભગ પૂરૂં કર્યું તે વખતે પુંડરીક રાજકુમાર જે પાસે બેઠો બેઠો સર્વ હકીકત સાંભળતા હતા તેને એકદમ મૂર્છા આવી ગઇ અને તે જમીનપર પડી ગયા. આ વખતે એકાએક આ શું થઇ ગયું? એવા ખ્યાલમાં આખી મંડળી સંભ્રમમાં પડી ગઈ અને તેના પિતા શ્રીગભરાજા ા પુત્રની મૂર્છા તેઇ અને જમીનપર પડવાના અવાજ સાંભળીને આકુળવ્યાકુળ થઇ ગયા. વળી એ કુમારની માતા કમલિની તા અરે પુત્ર! અરે પુત્ર! તને આ શું થઇ ગયું ?' એમ ખેલતી ધ્રૂજવા લાગી ગઇ. પછી પુંડરીક કુમારને પવન નાખવામાં આવ્યો. એટલે ધીમે ધીમે એની મૂર્છા વળતી ગઇ, આખરે અહુ થાડા વખતમાં તે સાવધ થઇ ગયો. ૧ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ ૧૧ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy