SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિખાધ. ૨૦૧૩ “ વળી બાળા ! તને યાદ આવતું નથી કે તું પાતે જ મદનમંજરી હતી અને વળી જે વખતે પુણ્યાય વિગેરે તને મારી પાસે લઇ આવ્યા હતા, તે વખતે પુણ્યાદયે તને કેટલા લાભ કરી આપ્યા હતા તે શું તું ભૂલી ગઇ? અરે તે પ્રસંગે તેં અનુભવેલા અને તને સમ જાવેલા સર્વ પ્રસંગે શું તારા ખ્યાલ બહાર જ ચાલ્યા ગયા છે? તે વખતનું રાજ્ય, તે વખતનું સુખ, તે સર્વે મનેાહર વિલાસ અને તે વખતના આનંદ તું સંભાર ! તેમાં પુણ્યોદયના વિચાર કર, કારણસમૂહના ખ્યાલ કર અને જુની વાતાને સ્મરણમાં ફરી વાર લાવ–તું તે સંભારઃ કંદમુનિના પ્રસંગ જ્યારે આપણને થયા ત્યારે તને જૈનશાસન ઉપર જાગૃતિ આવી, તું પ્રમુદ્ધ થઇ અને તારા ઉત્થાનની તે વખતે શરૂઆત થઇ. વળી ત્યાર પછી કેવળી ભગવાન શ્રી નિમેળાચાર્યે તારી પાસે અને મારી સમક્ષ આખા સંસારને પ્રપંચ ચાખ્ખા શબ્દોમાં સમજાવ્યે તે વાત પણ તું ભૂલી ગઇ? શું તને તે વખતે કાંઇ ધ થયો ન હાતા? અથવા તારા ધ્યાનમાં તે વખતે બધી વાતે આવી ન હોતી? તને આ બધી વાત ફરી વાર યાદ આપું છું છતાં મૂઢની જેમ આમ તદ્ન ગુપચૂપ કેમ બેસી રહી છે? બાળા ! તને બેધ કરવા માટે, તને જાગૃત કરવા માટે, તને સત્ય સ્વરૂપ સમજાવવા માટે મેં આ આખા સંસારવિસ્તાર તને ફરીને કહી સંભળાવ્યો હું પેાતે જ મદનમંજરી. નાટક બાય. છે. મેં તને બતાવ્યું છે કે જેમ એક મુસાફર પાતે એકના એક છતાં અન્ય અન્ય સ્થળે અન્ય અન્ય મકાનામાં વાસ કરે છે તેની પેઠે, મારૂં અસલ રૂપ એક છતાં અનેક પ્રકારના ઘણા ભવે મને પ્રાપ્ત થયા છેઃ મુસાફરની જેમ હું જાણે એક સંસારીજીવ છું, ખરી રીતે ( ભાવથી )એક રૂપવાળા છું અને સંસારનાટકમાં મેં નવાં નવાં રૂપે। ધારણ કરી અનેક પ્રકારનાં નવાં નવાં નાટકા કર્યાં, પાડો ભજવ્યા એ મેં તને વિસ્તારથી બતાવ્યું. એ સર્વ હકીકત સાંભળવા છતાં પણ તને સંસારકારાગ્રહ પર વૈરાગ્ય થતા ન હાય તા તા પછી હવે અમારે શું કરવું ? ૧ પુણ્યાયે ભજવેલા ભાગ સ્વપ્રવિચાર કહેતાં નિર્મળાચાર્ય કહે છે. જીએ પ્રકરણ પાંચમું અને છઠ્ઠું ( ચાલુ પ્રસ્તાવ ). ૨ ચાલુ પ્રસ્તાવ, પ્રકરણ ચેાથું-વાંચનારે આ વાત પેાતા માટે પણ સમજી લેવાની છે. એના ગર્ભમાં આક્ષેપ સાથે ઊંડા ખેાધ છે. આપણે પણ એ સર્વ વાતા યાદ કરવાની છે. So Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy