SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ ] રખડપાટા. ૧૯૬૯ અહુ મજા કરી. ત્યાર પછી જ્યારે મારી ગાળી પૂરી થઇ ત્યારે વળી મને નવી ગોળી આપવામાં આવી અને અગાઉની વિધિપ્રમાણે હું વિષ્ણુધાલયમાં જઇ આવ્યેા. વળી ત્યાર પછી અનેક વાર અંતરદ્વીપેમાં જઇ આવ્યા અને પાછો વિષુધાલયમાં જઇ આન્યા. અંતરદ્વીપમાં મારૂં અસંખ્ય વર્ષોનું આયુષ્ય થયું અને આવી રીતે મારૂં કામ ચાલતું જ રહ્યું. કર્મભૂમિમાં જ્યારે હું હતા ત્યારે મેં જળમાં અને અગ્નિમાં ઝંપાપાત કર્યાં, મેટા પર્વત ઉપરથી ઝંપાપાત કર્યો અને ઝેર ખાધું, મારી ચારે તરફ અગ્નિની આતાપના અને માથે સૂર્યની આતાપના લીધી ( પંચાગ્નિ તપ કર્યાં ) અને દારડા સાથે ઉંધે માથે લટકયા-આવાં આવાં હઠયોગનાં અનેક કર્મો ધર્મબુદ્ધિથી કે બીજી બુદ્ધિથી મેં કર્યાં પણ તે સર્વમાં મારે ભાવ શુદ્ધ હતા તેથી વળી હું વિષુધાલયમાં તેા ગયે અજ્ઞાન કર્મો. રહે છે, કલ્પવૃક્ષ તેમની ઇચ્છા પૂરી પાડે છે, ત્રણ કાસનું શરીર, ત્રણ પલ્યાયમનું આયુષ્ય અને અવસર્પિણીના પ્રથમ આરાના ભાવ વર્તે છે. આવી રીતે હે. મવંત, હિરણ્યવંત, હરિવર્ષે, રમ્યક, દેવકુરૂ અને ઉત્તરકુરૂ એ છ અકર્મભૂમિ જંબુદ્રીપમાં આવી. ત્યાર પછી ધાતકી ખંડ અને પુષ્કર અર્ધદ્વીપમાં છે એ મેરૂ એ એ ભરત એરવત છે, એ બે મહાવિદેહ છે અને તેમની જ ગણતરીએ માર માર અકર્મભૂમિ છે, આવી રીતે કુલ ત્રીશ અકર્મભૂમિ થાય છે. ત્યાંના વેને તદ્દન સુખ જ હાય છે, વ્યવસાય નથી, જીવા ભદ્રક હોય છે અને આનંદ કરતા રહે છે, મેટું પુણ્ય પણ બાંધી શકતા નથી અને પાપવ્યાપાર પણ કરતા નથી. જંબુદ્રીપના ભરતક્ષેત્રની ઉત્તરે હેમવંત પર્વત છે તે પૂર્વે પશ્ચિમ લવણસમુદ્ર સુધી લખાય છે. સમુદ્રમાં તેની એ બે દાઢાએ બન્ને દિશાએ નીકળે છે, પ્રત્યેક દાઢામાં સાત સાત અંતરદ્વીપેા છે. ચાર દાઢામાં મળી ૨૮ દ્વીપ થયાં. તેમાં યુગશીઆ રહે છે, એકાંતરે આહાર કરે છે, આસા ધનુષ્યની તેમની ઊંચાઇ હાય છે અને પટ્યાપમના અસંખ્યતમા ભાગે ( અસંખ્ય વર્ષનું ) આયુષ્ય હાય છે. તેવી જ રીતે બુદ્વીપના ઐરવતક્ષેત્રની દક્ષિણે શિખરીપર્વતની ચાર દાઢાએ લવસમુદ્રમાં જાય છે તે પ્રત્યેકમાં સાત સાત ક્ષેત્ર ઉપર વર્ણવ્યાં તેવાં જ હાય છે અને તેમાં પણ યુગળીઆ રહે છે. એ છપ્પન અંતરદ્વીપ છે. કર્મભૂમિના, અકમૅભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યા સર્વ માનવાવાસમાં આવીને રહેલા છે. ૧ ગમનાગમનઃ એકની એક ગતિમાં ફરી વાર આવવાને નિયમ એવે છે કે પંચેંદ્રિય તિર્યંચ ( પંચાક્ષપશુસંસ્થાનવાળા જીવા) ફરી ફરીને સાત કે આઠ ભવ તે જ ગતિમાં કરી શકે છે, પછી અન્ય ગતિમાં જરૂર એક વાર જઇ આવે છે, તેવી જ રીતે મનુષ્ય પણ મનુષ્ય તરીકે સાત કે આઠ વાર થાય છે. જીગળીઆ તા મરીને દેવગતિમાં જ જાય છે. નારકી અને દેવે મરીને નારક કે દેવ થતા નથી. અન્યત્ર એક સવ કરી પછી નારક કે દ્વેષ થઇ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy