SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ છે કુબુદ્ધિ જાગૃત થઈ આવી. મેં વિચાર કર્યો કે આ અધમતાની મારા પૈસા વેડફાઈ જવાનું કારણ અકલંકમુનિ છે, પરાકાષ્ટા. તે કઈ યુક્તિ કરીને તેઓને અહીંથી (પિતાના સાહાદ નગરથી) બહાર-દૂર મોકલાવી દઉ, કોઈ વચનની રચના કરીને એમને વિહાર કરાવી દઉં, તો પછી આ પૈસાને ધુમાડે થતો અટકી જાય. આવા તુચ્છ વિચાર અને નિર્ણયને પરિ. ણામે હું અકલંકમુનિ પાસે આવ્યો અને બોલ્યો “સાહેબ! આપ તે ખરેખર મારા ઉપર ઉપકાર કરવા માટે અહીં પધાર્યા છે. ખરેખર આપશ્રીએ મારા ઉપર ઘણી કૃપા કરી, આપશ્રીને બહુ આભાર થયે. સાહેબ ! હવે માસકલ્પ' પૂરે થયે છે; તે મહાત્મા કેવિદાચાર્ય (ગુરૂ)નું આપના સંબંધમાં મન ઊંચું થઈ જશે અને અમને ઠપકે મળશે કે વિહારનો સમય થયે છતાં અમે આપશ્રીને વધારે રેકી રાખ્યા. તે સાહેબ! હવે આપશ્રી વિહાર કરે. આપે જે જે આદેશ કર્યા છે તે તે સર્વ હવે અમે કર્યા કરશું. આપશ્રીએ એ સંબંધમાં જરા પણ ચિંતા ન કરવી.” તેનાં આવાં વચન સાંભળી મુનિ અકલંકે વિહાર કર્યો અને પોતે પોતાના ગુરૂપાસે સીધાવ્યા. પરિગ્રહમાં આસક્તિ, ચારેને અંદર અંદર જલ્પ, છેવટે સદાગમ દૂરીકરણ, અલંક મુનિએ વિહાર કર્યો અને સાગરના ઉપદેશથી હું પરિગ્રહમાં વધારે વધારે આસક્ત થયો અને ધર્મમાર્ગે જે છેડે થે પૈસાનો વ્યય હું કર્યા કરતા હતા તે પણ અટકાવી દીધે. ભારતની વાત તે બાજુએ રહી ગઈ પણ દ્રવ્યસ્તવ પણ અટકી ગયું અને પરિગ્રહની ધારણુ સફળ થઇ તેમજ મહામહની ઈચ્છા પૂરી થઈ. ઉપર પ્રમાણે મારી સ્થિતિ થઈ અને મારામાં ફેરફાર થયો તે બરાબર જોઈને પરિગ્રહ ઘણે રાજી થયો અને પોતાની મદદે અડીને ૧ માસક૫: સાધુ જેમાસામાં (વરસાદમાં) ચાર માસ અને શેષ કાળે એક માસથી વધારે સાધારણ રીતે એક સ્થાનકે રહેતા નથી. શારીરિક નબળાઇ અથવા મેટા ઉપકારના કારણે રહેવાની ગુરૂની આજ્ઞા થાય તો રહી શકાય પણુ ઘનવાહનની દાનત રન મંગાવવાની ન હતી, પણ ગમે તે બહાને મુનિ વિહાર કરાવવાની હતી. ભદ્રિક સાધુને બનાવી જવાની પ્રવૃત્તિ કવચિત દષ્ટિગોચ થાય છે તે ખેદનો વિષય છે. જયાં એકાંત સરળતા જોઈએ ત્યાં પણ મોહનાં આ કમણે થાય તો પછી વિષમ સમુદ્ર તરવાના માર્ગો કેમ મળે? કયાંથી મળે . માટે મળે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy