SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ १७११ પ્રકરણ ૬] ચાર વ્યાપારી કથાનક. (૧) ચારૂના વર્તનનો ભાવાર્થ, જેવી રીતે ચારૂ વસંતપુર નગરથી નીકળે, સમુદ્રનું ઉલ્લંઘન કર્યું, રતદ્વીપે પહોં, ત્યાં જઈને સાચાં અને બનાવટી રોમાં તફાવત શું છે તે બરાબર સમજે, વાડીબગિચામાં ફરવાને મોજશેખ પિતે જરા પણ કર્યો નહિ, ધૂતારા લેકે કણ કણ છે તેને ઓળખી લીધા, ખોટાં રોને બીલકુલ ગ્રહણ જ ન કર્યા, સાચાં અને મૂલ્યવાળાં સુંદર ર લેવાને જ વેપાર કર્યો, થડા વખતમાં કિમતી સારાં રતોને સંગ્રહ કર્યો, એ દ્વીપના ઉત્તમ લોકેનાં મનને પિતા તરફ જીતી લીધાં, પિતાનું વહાણ ભરી લીધું અને તે પોતાને ખરે સ્વાર્થ સાધનાર થયો-તેવી રીતે જે અત્યંત સુંદર (સુંદરતમ) જે હોય છે તેમ નામાં ભવ્યતા હોવાને કારણે જેવા તેઓ અસાવ્યઅતિસુંદર વહાર જીવરાશિમાંથી બહાર નીકળે છે કે થોડા જીવવર્તન. વખતમાં સંસારના મોટા વિસ્તારને તેઓ ઓળંગી જાય છે અને મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. ત્યાં પણ તેઓનાં કર્મો પાતળાં હોવાથી પિતાને તજવા ગ્ય શું છે અને આ દરવા યોગ્ય શું છે તેને તફાવત બરાબર વિવેકપૂર્વક જાણે છે. આવા પ્રાણીઓ વિચાર કરે છે કે અહો! આ મનુષ્યને ભવ પામ ઘણે દુર્લભ છે. એ મનુષ્યપણું ખરેખર સાચાં (ભાવ) રત્નોની ખાણ છે, સત્ય અનંત સુખ નિર્વાણ (મોક્ષ)નું કારણ છે. અહો ! આવો મનુષ્યને ભવ આપણને મળી ગયો છે, આપણે હવે આવા ઉત્તમ સ્થાને પહોંચ્યા છીએ, તો હવે ઝેરથી પણ વધારે ભયંકર પરિણુમ નીપજાવનાર ઇદ્રિયના વિષયોમાં આસક્તિ રાખવી એ આપણુ જેવાને જરા પણ ગ્ય નથી. આવા અતિ સુંદર પ્રાણીઓ સર્વજ્ઞ મહારાજને મહા માર્ગ અન્ય કોઈના ઉપદેશ વગર પોતાની જાતે જ પ્રાપ્ત કરી લે છે. એવા પ્રાણીઓ કુતીથીઓથી કદિ પણ છેતરાતા નથી, ખેટ ધર્મ ગ્રહણ કરવાના કાર્યમાં પડતા નથી અને સાધુધર્મ ગ્રહણ કરવા રૂપ સાચાં રત્નોને વેપાર જ આખો વખત કરે છે. તેમજ ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, મૂછત્યાગ, બ્રહ્મચર્ય, સંતોષ, શાંતિ વિગેરે ગુણરતો દરેક ક્ષણે એકઠાં કરે છે; વળી તેઓ સદ્દગુરૂને, સાધુઓને, સાધમી ભાઈઓને પિતાની તરફ આકર્ષે છે, સગુણવડે આત્માને પૂરે છે અને ખરેખરા પિતાનું કામ કરનારા થાય છે.' ૧ અત્ર સમુદ્ર સાથે સંસારવિસ્તારને સરખાવ્યો, રદ્વીપને મનુષ્યભવ સાથે સરખા, ખાટાં રવો અને સાચાં રતોમાં તીર્થ અને સર્વજ્ઞધર્મ કથિત [ચાલુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy