SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ ઉદ્યાન વિગેરેમાં ફરવા જવાનો કે બીજી રીતે વખત નકામો ગાળવાને જરા પણ શોખ જ નહોતું. આવી રીતે ચાર સુંદર જ્ઞાન (રતપરીક્ષા) અને સદાચાર પરાયણતાથી (ચારિત્ર) રતદ્વીપમાં રહીને આખો વખત પોતાને ખરે સ્વાર્થ સાધતો રહ્યો અને તેણે રતીપમાં આવવાને પિતાને હેતુ સફળ કર્યો. બીજે પિગ્ય નામનો સાર્થવાહપુત્ર જે ચારૂનો મિત્ર હતો તેણે પણ રવ મેળવવાની ઈચ્છાથી થોડે થોડે વેપાર ગ્યનું કૌતુક. રતદ્વીપમાં કરવા માં પણ એમાં તફાવત એટલે હતો કે એને વાડી ઉધાનમાં હરવા ફરવાનું થોડું કૌતુક થયા કરતું હતું. એને રવની પરીક્ષા તો હતી તેથી તે દરેક રનના ગુણદોષ જાણતો હતો, પરંતુ વચ્ચે વચ્ચે વાડી ઉદ્યાનમાં રમત ગમત કરવાના શેખમાં પડી જતો હતોતેથી તેની શક્તિ નરમ પડી જતી હતી. એવા શેખને પરિણામે તે દરરોજ બાગમાં ફરવા જતો હતો, વનખંડોમાં રખડવા જતા હતા, વાડીમાં લટાર મારવા જતો હતો અને સરવર જેવા જતો હતો અને એ હકીકતને લઈને એના કેટલાક દિવસે નકામા ચાલ્યા જતા હતા. વળી કઈ કઈ વાર એને મનમાં ચારૂનો ભય થઈ આવતો હતો કે રખેને તે ઠપકે દેશે, ત્યારે વળી અંતઃકરણના આદ૨ વાર રાજ્ય તરફની વેકથી કરે તેમ વચ્ચે વચ્ચે તે ર પણ થોડાં થોડાં એકઠાં કરતો જતો હતો. આવી રીતે યોગ્ય ત્યાં ઘણો વખત રહ્યો ત્યારે એણે સારા માણેકે માત્ર થોડાં એકઠાં કયાં. એને કુતૂહળ જોવામાં ઘણો પ્રેમ હોવાને કારણે એ મહા મૂલ્યવાળાં રવો બહ એકઠાં કરી શકો નહિ અને જે કે રતદ્વીપમાં વેપાર કરવા ગયે તો પણ તે થોડું જ ર અને ઘણું રળી શકે તેવું હતું તે સમય હારી ગયે; મતલબ તેણે થોડાની ખાતર ઘણાને ભેગ આપે. ત્રીજે હિતજ્ઞ નામનો સાર્થવાહપુત્ર પણ ચારૂને મિત્ર હતા. તેને તે જાતે રનની પરીક્ષા જ આવડતી નહોતી હિતજ્ઞની તેથી જ્યારે બીજા માણસો તેને ઉપદેશ આપે-૫અકુશળતા. રીક્ષા કરી બતાવે ત્યારે જ તે રતને ઓળખતા હતા. એમ એક તો એને રતની પરીક્ષા હતી નહિ અને વળી એને વાડીઓમાં ફરવાનું બગિચાઓમાં રખડવાનું અને ચિત્રો જોવાનું બહુ જ મન થયા કરતું હતું અને એ શેખને લઈને એના રતના વેપારમાં ઘણી અડચણ પડયા કરતી હતી. આળસ અને શેખને લઈને એ તો રતને કાંઈ જીવ જે વેપાર કરી શકશે નહિ. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy