SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪૨ * ઉપમિતિ ભવપ્રપંચા યા. * * * * “ જે પ્રાણીએ પાપને પસંદ કરનારા હાઇ ધ્રાણુઇંદ્રિય, માયા૮ કપટ અને ચારીમાં આસક્ત હાય છે થાય છે તેઓને આ ભવમાં “ જ અનેક પ્રકારનાં તુલના ન થઇ શકે તેવાં દુઃખા અને વિડંખ“ ના થાય છે અને પરભવમાં પણ તેઓ પાપથી ખરડાયલા હા“ વાને લીધે અનંત દુઃખસમૂહથી ભરપૂર મહા ભયંકર સંસારસમુ“ દ્રમાં ઉડા ઉતરી જાય છે; પછી તેઓને પાર કેવી રીતે આવે “ તેઓનું તે સમુદ્રમાંથી તરવું કેમ બની આવે ?’ * Jain Education International * * * * जैनेन्द्रादेशतो वः कथितमिदमहो लेशतः किञ्चिदत्र, प्रस्तावे भावसारं कृतविमलधियो गाढमध्यस्थचित्ताः । एतद्विज्ञाय भो भो मनुजगतिगता ज्ञाततत्त्वा मनुष्याः, स्तेयं मायां च हित्वा विरहयत ततो घ्राणलाम्पट्यमुच्चैः ॥ [ પ્રસ્તાવ પ * “ આ પ્રસ્તાવમાં જિનેંદ્ર ભગવાનના ઉપદેશ પ્રમાણે જે હકીકત કાંઇક કાંઈક લેશ માત્ર કહેવામાં આવી છે તેને આંતર ભાવ“ સાર–રહસ્ય સમજવા માટે પેાતાની બુદ્ધિને નિર્મળ કરી સારી રીતે “ ચિત્તને મધ્યસ્થ કરીને તેના આશય સમજવે. એ આશય ખરાખર “ સમજીને અહે। મનુષ્યગતિમાં રહેલા મનુષ્યો ! તમે તત્ત્વ ખરાખર “ સમજ્યા હ। તા સ્તેય ( ચારી ), માયા અને પ્રાણઇંદ્રિય ઉપરની “ લંપટતાને સર્વથા છેાડી દો.” इत्युपमितभवप्रपञ्चायां कथायां मायास्तेयघ्राणेन्द्रियविपाकवर्णनः पञ्चमः प्रस्तावः । * * માયા, ચારી અને પ્રાણંદ્રિયના વિપાકને બતાવનાર ઉપમિતિ ભવપ્રપંચા કથાના પાંચમે પ્રસ્તાવ સમાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy