SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ ભય લેકેને માથેથી નીકળી જાય છે એટલે પછી લેકે અંકુશ વગરના થઈ જાય છે અને પછી ખરાબ આચરણને માગે પિતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે હોવાથી કર લઈને અને સજા કરીને લેકેને જે રાજા પ્રથમથી જ અનુશાસન કરી શકતા નથી, જે રાજા કર અને દંડદ્વારા રાજ્યનો નિભાવ કરી શકતો નથી તેણે પરમાર્થથી વાસ્તવીક રીતે ધર્મને નાશ કર્યો છે એમ સમજવું. કુમાર ! આપ અત્યારે જે રસ્તે લઈ બેઠા છે તેમાં રાજધર્મને નાશ થાય છે માટે મેં તમને જે હકીકત કહી છે તે જાણુ-વિચારી-સમજીને તમારા જેવાએ ખોટું સ્વામીવાત્સલ્ય કરવું યોગ્ય નથી.” દુખના આવા વિચાર સાંભળી કેપને લીધે મારું મન વિહળ થઈ ગયું તે પણ ઉપર ઉપરથી મારે કેપ શમાવી દઈ આકાર ગોપવીને મેં તેને જવાબ આપે “આર્ય! જે હું કોઈ પાપી કે લુચ્ચા લેક તરફ સન્માન બતાવતો હોઉં કે તેઓની પૂજા કરતે હેઉં તમે બોલે છે તે બોલવું ગ્ય ગણાય, પરંતુ જે કુમારનું તંત્ર પ્રાણુઓમાં ગુણ એટલી હદ સુધી વૃદ્ધિ પામ્યા કરવાનું છેરણ હોય છે કે જે તેને લીધે દેવતાઓને પણ પૂજનીક હોય, તેઓને જ્યારે યથેચ્છ દાનમાન વિગેરે આપવામાં આવે ત્યારે, તેઓના સંબંધમાં આવું વચન બોલવું ઘટતું નથી. એ જિનમતને અનુસરનારા લેકે તે સ્વભાવથીજ ચોરી, ૫રદારાગમન વિગેરે સર્વ દુષ્ટ વર્તનથી પાછા હઠી જઈને વગર કહે પિતાથી જ સારે રસ્તે ચાલે છે-એવા મહાત્મા પુરૂષોને દંડ શામાટે કરવો? એવા મનુષ્યોને સજા કરવાની જેઓની બુદ્ધિ થાય તેઓજ ખરેખર સજાને પાત્ર છે. જે પ્રાણીઓનું રક્ષણ કરવાની જરૂર પડતી હોય, જેની ચકી કરવી પડતી હોય, તેના માથા ઉપર કરનો બીજો નાખ હોય તો ઉચિત ગણાય, પરંતુ જૈન લેકે તે પોતાના ગુણોથીજ રક્ષાયેલા છે, તેથી તેના ઉપર કરનો બોજો પાડવો ઉચિત નથી. રાજાઓએ તેટલા માટે તેવા લેકેનું દાસત્વ છોડીને બીજું કાંઈ પણ કરવું ઉચિત નથી અને અમે પણ તેમજ કરીએ છીએ-મતલબ જૈન ૧ કનકશેખર કુમાર નંદિવર્ધન પાસે જયસ્થળ નગરે રીસાઈને આવવાનું કારણ કહે છે. ૨ કુમાર જવાબ દેવામાં ધીમે ધીમે કેવા પ્રકમ થતો આવે છે તે વિચાકિરવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy