SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ E દમ પ્રકરણ ૧૬ મું. નિજવિલસિતઉદ્યાનમભાવ, E નીષીને મહોત્સવપૂર્વક અગાઉ જણાવ્યા પ્રમાણે રાજ મંદિરમાં પ્રવેશ કરાવ્યું તેજ વખતે રાજાના હુકમથી સુબુદ્ધિ મંત્રીએ મધ્યમબુદ્ધિને પણ પિતાને સાધમ" ક ભાઈ જાણીને આત્મીય સદનમાં (પોતાના ઘરમાં) પ્રવેશ કરાવ્યો હતો. મધ્યમબુદ્ધિ ત્યાં આવ્યો તે સંબંધમાં તેણે ઘણે આનંદ બતાવ્યો હતો અને ઉચિત દાન પણ આપવામાં આવ્યાં હતાં. મંત્રીના આત્મસદનમાં આવ્યા પછી મધ્યમબુદ્ધિએ સ્નાન કરી લીધું, ભેજન કર્યું, પાનસોપારી ખાધાં, શરીરે વિલેપન કર્યું, શરીર પર અલંકારે ધારણ કર્યા, યોગ્ય શરીર શેભા કરી, શરીર પર માળા ધારણ કરી. સુબુદ્ધિએ મધ્યમબુદ્ધિ પિતાનાં માણસે તેને સોંપી દીધા હતા. તેઓનાં પ્રેમઆગમન. પૂર્વક મીઠાં સ્તુતિનાં વચનો સાંભળીને તેની ઇન્દ્રિયોને તથા હૃદયને આનંદ છે. એ પ્રમાણે બધું કામ પરવારીને તે પણ રાજસભામાં તે વખતે આવી પહોંચ્યો. તેણે આવતાની સાથે જ ગ્ય માનપૂર્વક મનીષીને નમસ્કાર કર્યો અને તેના સિંહાસનની બાજુમાં એક મોટી બેઠક તેને આપવામાં આવી તેની ઉપર તે બેઠે. મધ્યમબુદ્ધિને પણ ઉપકાર, રાજાની મધ્યમ જનોમાં ગણના. મનીષી મધ્યમ જનોની તુલના, ૧ સુબુદ્ધિ-આત્મીય સદન-વિગેરે શબ્દ બહુ ગૂઢ અર્થમાં અત્ર વપરાયેલા છે તે વિચારતાં સમજાઈ જશે. ૨ સુબુદ્ધિ સદ્દઅસદુ વિવેકશક્તિ છે અને મધ્યમ વર્તન રાજાનું છે તેનું રૂ૫ક સ્વરૂપ મધ્યમબુદ્ધિ છે. આ વાત સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે આ સર્વ વાર્તા વિદુર નંદિવર્ધન કુમાર પાસે સંગતિના પરિણામ બતાવવા સારૂ કહે છે અને સદાગમ પાસે સંસારીજીવે પોતાનો અનુભવ કહી બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy