SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ પરર અને ક્યાં તલનું મોટું માપું ? અહે। મિત્ર ! તેં આ પ્રમાણે કરીને મને તેા કલ્યાણપરંપરા પ્રાપ્ત કરાવી દીધી છે. લોકોમાં એમ કહેવાય છે કે મંત્રી હમેશા રાજાનું હિત કરે છે તે પ્રમાણે તારૂં મંત્રીપણું બરાબર સાર્થક થયું છે. વળી તારૂં નામ સુબુદ્ધિ છે તે પણ ખરાખર નામ પ્રમાણે ગુણવાળું થયું છે. ખરેખર! તને આ બાબતમાં ઘણી સામાશી ઘટે છે.” સુબુદ્ધિ મંત્રીએ જવામમાં કહ્યું “મહારાજ ! આપ એ પ્રમાણે કહા નહિ. અમારા જેવાનું જીવતર તમારા પુણ્યના ઝેરથી ચાલે છે, તે તેવા નાકર માણસને માટે આપ આટલી બધી માનની લાગણી બતાવે છે તે ચોગ્ય નથી. આવી આવી સુંદર મમતા આપને મેળવી આપનાર અમે તે કોણ? એવી કલ્યાણપરંપરા પ્રાપ્ત કરવાને દેવ પેાતેજ ચાગ્ય છે. નિર્મળ આકાશમાં પ્રકાશ કરતી સુંદર નક્ષત્રપતિ જોઇને કોઇને આશ્ચર્યબુદ્ધિ ઉત્પન્ન થતીજ નથી, મતલબ આકાશ જો વાદળા વગરનું હોય છે તે તેમાં અનેક નક્ષત્રો અને તારાઓ સ્પષ્ટપણે દેખાય જ છે; નિર્મળ આકાશના જ એ પ્રતાપ છે.” મનીષી મહારાજ ! પ્રભુની તમારા ઉપર કૃપા થઇ છે તે અત્યારે તમને જે કલ્યાણ પ્રાપ્ત થયું છે તે તેા કાણુ માત્ર છે? તમારા હૃદયરૂપ નિર્મળ આકાશમાં અનન્ત જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થવાના છે તેના હજુ આ તે અરૂણેદય છે એમ સમજો.કેવળ-જ્ઞાનરૂપ સૂર્યના ઉદયને પરિણામે પરમ પદ ( મેક્ષ ) ના કલ્પનાતીત આનંદને ચેાગ થશે તેની આગાહી કરનાર તરીકે હજી તેા તમને માત્ર શરૂઆતના સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી થયેલ આ તે પ્રમાદ માત્ર છે; બાકી જ્યારે તમારા નિર્મળ અંતઃકરણુરૂપ આકાશમાં કેવળાલાક રૂપ સૂર્યના પ્રકારા થશે ત્યારે તેા તમને અદ્ભુત કલ્યાણ પ્રાપ્ત થશે. હજી તે। તેની શરૂઆતજ થઇ છે.” "" શત્રુમર્દન— ખરેખર, નાથ ! મારાપર મોટી કૃપા થઈ છે! આપ કહેા છે એમાં કશા સંદેહ નથી. તમને અનુસરનારાઓને કઇ ૧ સુબુદ્ધિ મંત્રી એ રાજાની પેાતાની જ સઅસદ્વિવેકશક્તિ (conscience) છે એમ ઉપર જણાવ્યું છે તે અહિ વધારે સ્પષ્ટ થાય છે. ૨ નિર્મળ આકાશપ્રદેશમાં સુંદર નક્ષત્રપદ્ધતિ સંભવિતજ છે, રાજાને નિર્મળ આકાશ સાથે અત્ર સરખાવેલ છે. ૩ આપને આત્મા પવિત્ર છે તેથી તેમાં આ સર્વ કલ્યાણપરંપરા પ્રગઢ થાય તે સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy