SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ Il પ્રકરણ ૬ મધ્યમબુદ્ધિ. મિથુનદ્રય-અંતરકથા. વે' એજ કર્મવિલાસ રાજાને ઉપર જણાવેલી શુભસુંદરી અને અકુશળમાળા ઉપરાંત એક ત્રીજી સામાન્યરૂપા નામની રાણી હતી. એ રાણીથી રાજાને મધ્યમબુદ્ધિ નામના પુત્ર થયા હતા. આ મધ્યમબુદ્ધિ ઉપર માળ અને મનીષીને બહુ પ્રેમ હતા અને તેની સાથે બન્નેએ ઘણા કાળ સુધી ક્રીડા કરી હતી. કાંઇ રાજ્ય સંબંધી કામકાજ હાવાને લીધે મહારાજાના હુકમથી તે દેશાવર ગયા હતા તે હમણા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે આવી પહોંચ્ચા. સામાન્યરૂપાને તેણે આવીને તુરતજ બાળ અને મનીષીને સ્પર્શનની સાથે જોયા. તે બન્નેને ભેટચો અને સ્પર્શનને મળ્યા. પછી મધ્યમમુદ્ધિને જરા કૌતુક થયું તેથી પેાતાનું મ્હારૂં માળના કાન સુધી લંબાવીને તેને ખાનગી રીતે પૂછ્યું “ અરે ભાઇ ! આ નવા માણસ કાણુ છે?” માળે જવાબમાં કહ્યું “ અંધુ ! એ તેા ન કહી શકાય તેવા પ્રભાવવાળા સ્પર્શન નામના આપણા મિત્ર છે. ” મધ્યમમુદ્ધિએ તેનું વિશેષ સ્વરૂપ પૂછવાથી માળે સ્પર્શન સધ્યમબુદ્ધિ. * ૧ વાંચનારને યાદ આપવાની જરૂર નથી કે વિદુર આ સર્વે વાર્તા નંદિવચેનકુમાર પાસે કહે છે. વિદુરે જે કથા કહેવા માંડી હતી તેમાં કર્મવિલાસ રાજાના બે પુત્રા આળ અને મનીષીની વાત અત્યાર સુધીમાં આવી છે. એ બન્ને પાત્ર સાથે હવે કર્મવિલાસ રાજાના ત્રીજો પુત્ર દેખાવ આપે છે. આ સર્વ હકીકત અગ્રહીતસંકેતા સાંભળે તેમ ભવ્યપુરુષ, સદાગમ સમક્ષ કહે છે. મનીષી શુભસુંદરીના પુત્ર છે તે શુભ વિચારથી થયેલ ઉચ્ચ બુદ્ધિ બતાવે છે. માળ અકુશળમાળાને પુત્ર છે તે અયેાગ્ય વિચારથી થતી અજ્ઞ દશાને સંસારગૃદ્ધિને ખતાવે છે. મધ્યમમુદ્ધિ-ચાલુ પ્રવાહવાળા મધ્યમ વેાને બતાવે છે, આ ત્રણે પાત્ર મનન કરીને અભ્યાસ કરવા લાયક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy