SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર ૧ કોઇ માણસને કરોડો છભા હોય તેપણ તે આ નગરીનું અરાબર વર્ણન કરવાને શક્તિવાદ્ન થઇ શકે એમ નથી, તે પછી મારા જેવા સામાન્ય બુદ્ધિવાળાનું તે ગળું શું? તે નગરીમાં અનંતા તીર્થંકરો, ચક્રવર્તી, વાસુદેવા અને બળદેવા થયા છે, થશે અને કેટલાક અત્યારે પણ વિદ્યમાન છે. તે નગરી અનંત ગુણાથી ભરેલી હાવાને લીધે આ લોકમાં અને પરલોકમાં દુર્લભ છે એ પ્રમાણે સર્વ શાસ્ત્રગ્રંથેમાં તેને માટે ગાન કરવામાં આવ્યું છે. ‘ઊંચાં નીચાં સ્થાનમાં ચાલીને જ્યારે પ્રાણી થાકી જાય છે ત્યારે આ નગરીમાં આવીને નિવૃત્તિ મેળવે છે. તે નગરીના લોકો નમ્ર, બુદ્ધિશાળી, પવિત્ર અને ભાગ્યશાળી છે અને તેથી ધર્મને છેડીને બીજું કાંઇ પણ તેનાં મનમાં હેતું નથી. તે નગરીની સ્ત્રીએ હલકાં કામેા છેડી દેવાને સર્વદા તૈયાર રહે છે અને પુણ્યશાળી હાઇને જિનેશ્વર મહારાજે બતાવેલા ધર્મ નિરંતર સારી રીતે સેવે છે. એ નગરીનું વધારે શું વર્ણન કરવું ? ટુંકામાં કહીએ તે સ્વર્ગ, મર્ત્ય અને પાતાળ–ત્રણે ભુવનમાં એવી કોઇ પણ ચીજ નથી કે જે એ નગરીમાં સારી રીતે રહેનાર પ્રાણીને મળી શકે તેવું ન હોયઃ તે નગરી કરતાકરથી પરિપૂર્ણ છે, વિદ્યાની ઉત્તમ ભૂમિકા છે, મન અને નેત્રને આનંદ આપનારી છે, દુઃખના સમૂહને નાશ કરનારી છે, સર્વ પ્રકારનાં આશ્ચર્યોથી ભરપૂર છે, ઉત્તમેાત્તમ વિશેષ વસ્તુઓથી ભરેલી છે, મહાત્મા મુનિએથી વસાયલી છે, સારા શ્રાવકાથી અલકૃત છે, તીર્થંકર મહારાજના જન્મસમયે થતા અભિષેક ૨૫૬ નગરની અદ્ભુતતા. રાજાએ એટલે ભાયાત રાજાએ. સ્થાનાંતર રાજાએ એ કલ્પના દેવાની હાય તે સર્વ વિશેષણે ઘટે છે. તે લેાકાનાં સુખનું કારણ છે, પાતપેાતાને સ્થાને રહેનારા છે અને કલ્પવૃક્ષ જેવા છે. મનુજગતિમાં તેમની સંભાવના કરવી એ મને ઉચિત જણાતું નથી, જો કે ભદ્રશાળ વિગેરે વનેામાં ઉપમાન દ્વારા દેવતાઓને આ નગરીમાં દાખલ કરેલા જણાય છે. ૧ છ ખંડ પૃથ્વી સાથે તે ચક્રવર્તી કહેવાય છે, ત્રણ ખંડ સાથે તે વાસુદેવ કહેવાય છે અને વાસુદેવના ભાઇને બળદેવ કહે છે. પ્રતિવાસુદેવે સાધેલી ત્રણ ખંડ પૃથ્વીને તેની પાસેથી જીતીને વાસુદેવ ભાગવે છે. ૨ ઊંચાં સ્થાન–સ્વર્ગ-દેવલાકાદિ. નીચાં સ્થાન-નરક વિગેરે. ૩ નિવૃત્તિ શ્ર્લેષ છે: (૧) થાક પક્ષે શ્રમ ઉતારવે, શાંતિ; (૨) નગરી પક્ષે મેાક્ષ. ૪ રભાકર શ્લેષ છે: (૧) નગરી પક્ષે સમુદ્ર; (૨) મનુજગતિ પક્ષે રન્નાધિય મહાત્મા પુરુષા, રણ જેવા પુરુષ-પુરુષરનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy