SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ અત્યંત મહેર મારી ગયેલી હાવાથી તે આ સર્વ હકીકત સમજતે નથી, તેથી જે ગુરુ મહારાજ અત્યંત ઉદાર આશયવાળા હાય છે તેમને પણ પેાતાની અત્યંત તુચ્છ વૃત્તિને લઇને પેાતાના જેવા હલકા ધારી લે છે અને મહામેાહને વશ પડીને પેલા તત્ત્વને નહિ બતાવનાર રોવાચાર્ય, બ્રાહ્મણ કે બૌધના ભિક્ષુની જેવા તેમને પણ ગણે છે. ગ્રેથિના ભેદ કર્યાં. હેય તાપણુ તેણે દર્શન માહનીયના ત્રણ પુંજ ( શુદ્ધ, અર્ધ શુદ્ધ અને અશુદ્ધ કરેલા હોવાથી જ્યાંસુધી મિથ્યાત્વ પુંજમાં આ પ્રાણી વર્તતા હોય છે ત્યાંસુધી ઉપર જણાવેલા સર્વ કુવિકલ્પે તેને સંભવે છે. મિથ્યાત્વની મિથ્યાત્વ પુંજના ઉદયથી પ્રાણીમાં મિથ્યાત્વનું ઝેર વધારે ફેલાતું જાય છે અને હૃદયમાં વ્યાકુળપણું સ્પષ્ટ જણાય છે અને તેના પરિણામે તેનામાં વળી પાછું મિથ્યાત્વનું પ્રમળ અસર. ઝેર વધારે પ્રસરે છે. આ મિથ્યાત્વને વશ પડેલા પ્રાણી વળી પાછે સંસાર તરફ વધારે સરતા જાય છે, તેને અત્યાર સુધી જૈન દર્શન ઉપર પક્ષપાત થયેા હોય છે તે વળી પાછો શિથિળ થઇ જાય છે, તેને નવા નવા પદાર્થો સંબંધી જ્ઞાન મેળવવાની ઇચ્છા થઇ હોય છે તેને તે છેાડી દે છે, અન્ય પ્રાણીઓ વિશુદ્ધ ધર્મનું આચરણ કરતા હોય છે તેમને જોઇને તેઓના આ ભાઇશ્રી તિરસ્કાર કરે છે, વિચાર વગરના પ્રાણીએ (અન્ય ધર્મી) હોય છે તેને એ બહુમાન આપે છે, અગાઉ પાતે થોડું થોડું સારૂં કામ કર્યાં કરતા હતા તેમાં પણ આળસ-પ્રમાદ કરે છે, ભદ્રભાવ છેડી દે છે, નિરંતર વિષયમાં રાચ્ચા મા રહે છે અને તેમાં આનંદ પામે છે, વિષયને મેળવી આપનાર સાધનેા-ધન અને સુવર્ણ વિગેરેને સર્વ ખાખતનાં તત્ત્વ જેવાં ગણે છે, જે ગુરુ મહારાજ પાતાને અનુકૂળ આવે તેવા અને વિષયનાં સાધન મેળવી આપવાની હકીકતને પુષ્ટિ આપનાર ઉપદેશ આપે તેને ગુરુ તરીકે ગ્રહણ કરે છે, એવા ગુરુએ ઉપદેશ આપે છે તે છેતરવા સારૂ આપે છે એમ ન સમજતાં તે વાસ્તવિક ઉપદેશ આપે છે એમ પોતાની જાતને મનાવી લે છે, પેાતે ધર્મની નિંદા કરે છે, ધર્મગુરુનાં મર્મસ્થાના ઉઘાડા પાડે છે, ખાટા ૧ મેાહનીય કર્મના ત્રણ પુંજ (ઢગલા) કરે છે. તેમાંના અશુદ્ધ ઢગલાને મિથ્યાત્વ માહનીય કહેવામાં આવે છે. તેને ઉદય વર્તતા હેાય ત્યારે પ્રાણી મેાહમાં મુંઝાઇ જાય છે. શુદ્ધ પુંજને પણ ભેાગવી લેતાની સાથે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રથમ કર્મગ્રંથની ચદમી ગાથાની ટીકામાં આ ત્રણ પુંજની હકીકત બહુ સુંદર રીતે આપવામાં આવી છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy