SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. આત્મજાગૃતિ + बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। -જ્ઞાનસાર , સનાની દુનિયાથી તું જો ગભરાતો A Sા હોય અને મુક્તિની મહાસમાધિ જો ઇચ્છતો હોય તો તારી ઇન્દ્રિયોને જીતવા તારા અફાટ પરાક્રમભર્યા પૌરુષનો ઉપયોગ કર. જે માણસને આત્મા વિષે શ્રદ્ધા હોય છે, તેને જ આત્મોન્નતિનો વિચાર આવે છે. તેનો જ આત્મા જાગે છે, પણ 2 આત્માની જ જેને જાણ નથી, આત્માને જે શું સમજતો નથી, અગર આત્માની જેને શ્રદ્ધા નથી, તેને આત્મોન્નતિનો વિચાર ક્યાંથી આવે ? તેનો આત્મા કેમ જાગે ! જે માણસ કેવળ જડ વસ્તુઓની મોહકતામાં • મગ્ન રહે છે, તેને આત્મા કેવો બળવાન છે એ નહિ સમજાય. અને જેને આત્માની તાકાતનો ખ્યાલ નથી તે મૃત જીવન જીવે ° છે. આજે એવાં મૃતજીવનોની સંખ્યા વધી ૪૮ * જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy