SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. અભય કેળવો જગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા હતા. હજારો નરનારીઓ $ વંદન કરવા માટે તૈયાર થઈને ઊભાં હતાં. આજના લોકો રજાને દિવસે જેમ સિનેમા-નાટકમાં જાય છે, તેમ એ કે જમાનામાં લોકો સાધુસંતોને સાંભળવા જતા. " બસ, માનવ અહીં જ પલટાયો છે. હું પહેલાંના જમાનામાં યુવાનો પણ ધર્મ છે. સાંભળવા ને સંતનાં દર્શન કરવા જતા; જ્યારે આજે તો વૃદ્ધો પણ નાટક-સિનેમામાં જાય છે, અને મોહ તેમજ રંગરાગમાં રાચે છે. એ વખતે ભગવાન મહ પીર પધારતા ત્યારે બધાંનાં હૈયાંમાં ઉલ્લાસ ઊછળતો, જ તેમને હૈયાધરપત મળતી કે ચાલો; હવે મોહનું સામ્રાજ્ય ઘટશે ને ધર્મનું સામ્રાજ્ય વધશે. સૌની સાથે, મગધના સમ્રાટ બિંબિસાર, જેમનું બીજું નામ શ્રેણિક છે, તે પણ ઉમળકાભેર સત્કારવા તૈયાર થયા. છે બિંબિસારની પટરાણી અને ગણતંત્રના * વધશે. પૂર્ણિમા પાછી ઊગી ! * ૧૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy