SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આજના યુગમાં ન દર્શનમાં કોઈ વાત એકાંતે ( ૧૦ કહેવામાં નથી આવી. આજે કેટલાક $ લોકો જીવનને એકલક્ષી બનાવી માત્ર ક્રિયા છે કે ધ્યાન પર જ મહત્ત્વ આપે તો તે કેમ 2 ચાલે ? કારણ કે સ્યાદ્વાદ-અનેકાન્તની છે. દષ્ટિએ કોઈ એકને આપણું મધ્યબિંદુ જ બનાવવા છતાં જીવન વિષેની અનેકવિધ છે બાબતોનો પણ આપણે સાપેક્ષ ખ્યાલ 8. રાખવો પડશે. આજનો યુગ એક રીતે જ્ઞાનનો યુગ છે. વ્યાવહારિક શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ • એ બંને વચ્ચેના ભેદ તેમ જ જીવનમાં એ છે. બંનેનું શું સ્થાન છે, તે આપણે સમજી લેવું આ પડશે. વ્યાવહારિક શિક્ષણની જરૂરિયાત છે તેમ જ ઉપયોગિતા તો આજે જીવનમાં દરેક ક્ષેત્રે જોવામાં આવે છે. દિવસે દિવસે વધતી જતી અનેક યુનિવર્સિટીઓ તેમ જ $ કૉલેજમાં અભ્યાસ કરી વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવે છે, એ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કયો માણસ કયા જીવન-માંગલ્ય * ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy