SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ તર્કરહસ્યદીપિકા હોય) તેમાં (અનુસ્મૃત) બીજું કંઈ અર્થાત માટી પણ ન હોય, અને જો એમ હોય તો તે વખતે માટીની પ્રતીતિ ન થવી જોઈએ. પરંતુ તે વખતે માટીની પ્રતીતિ થતી નથી એવું નથી અર્થાત એવી પ્રતીતિ થાય છે કેમ કે “આ માટીનો ઘડો છે, સોનાનો નથી' એવી પ્રતીતિ સૌને થાય છે. તેથી ઘડો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટપર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડના પર્યાયરૂપે નાશ પામે છે અને માટી દ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહે છે. આમ વસ્તુને ત્રયાત્મક માનવી જ પડે છે, તે માન્યા વિના વ્યવહાર ચાલી શકતો नथी. 376. यथा हि वस्तु सर्वैः प्रतीयते तथा चेन्नाभ्युपगम्यते, तदा सर्ववस्तुव्यवस्था कदापि न भवेत् । अतो यथाप्रतीत्यैव वस्त्वस्त्विति । अत एव यद्वस्तु नष्टं तदेव नश्यति नक्ष्यति च कथंचित्, यदुत्पन्नं तदेवोत्पद्यत उत्पत्स्ये च कथंचित्, यदेवं स्थितं तदेव तिष्ठति स्थास्यति च कथंचित् । तथा यदेव केनचिदूपेण नष्टं तदेव केनचिदूपेणोत्पन्नं केनचिद्रूपेण स्थितं च, एवं यदेव नश्यति तदेवोत्पद्यते तिष्ठति च, यदेव नक्ष्यति तदेवोत्पत्स्यते स्थास्यति चेत्यादि सर्वमुपपनम् । अन्तर्बहिश्च सर्वस्य वस्तुनः सर्वदोत्पादादित्रयात्मकस्यैवाबाधिताध्यक्षेणानुभूयमानत्वात्, अनुभूयमाने च वस्तुनः स्वरूपे विरोधासिद्धेः, अन्यथा वस्तुनो रूपरसादिष्वपि विरोधप्रसक्तेः । प्रयोगश्चाऽत्रायम्- सर्वं वस्तूत्पादव्ययध्रौव्यात्मकं, सत्त्वात्, यदुत्पादव्ययध्रौव्यात्मकं न भवति तत्सदपि न भवति, यथा खरविषाणम्, तथा चेदम्, तस्मात्तथेति केवलव्यतिरेकानुमानम् । अनेन च सल्लक्षणेन नैयायिकादिपरिकल्पितः सत्तायोगः सत्त्वं बौद्धाभिमतं चार्थक्रियालक्षणं सत्त्वं द्वे अपि प्रतिक्षिप्ते द्रष्टव्ये । तन्निरासप्रकारश्च ग्रन्थान्तरादवसातव्यः । 376. ४वी वस्तु सर्वन शत थती लोय, अनुभवाती होय तेवी को न मानवामा આવે અને સ્વેચ્છાથી તે વસ્તુમાં અપ્રતીત સ્વરૂપની કલ્પના કરવામાં આવે તો જગતની સારી વ્યવસ્થાનો ઉચ્છેદ થઈ જાય, [કલ્પના તો જલને ગરમ તથા અગ્નિને શીત માનવાની પણ કરી શકાય, કલ્પના કરવા ઉપર કોઈ અંકુશ તો છે નહિ.] તેથી વસ્તુની જયારે જેવી નિબંધ પ્રતીતિ થાય ત્યારે તેને તેવી માનવી જોઈએ. તેથી જે વસ્તુ પહેલાં નાશ પામી હતી તે જ વસ્તુ આજ કથંચિત્ (અર્થાત્ પર્યાયરૂપે) નાશ પામી રહી છે તથા ભવિષ્યમાં પણ કથંચિત્ (અર્થાત્ પર્યાયરૂપે) નાશ પામશે. જે વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy