SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તર્કરહસ્યદીપિકા જ હોય છે કેમ કે સમાધિની એકાગ્રતામાં વિકલ્પની સંભાવના નથી, વિકલ્પ થતાં જ સમાધિની એકાગ્રતાનો ભંગ થાય છે. આ યોગિપ્રત્યક્ષ ઉત્કૃષ્ટ યોગીઓને જ થાય છે, બધા યોગીઓને આ યોગિપ્રત્યક્ષ થવાનો નિયમ નથી. સમાધિરહિત અવસ્થામાં વિયુક્ત અર્થાત સમાધિશૂન્ય યોગીઓને આત્મા, મન, ઇન્દ્રિય તથા રૂપ આદિના સગ્નિકર્ષથી (અર્થાત્ આત્મમનઃસકિર્ષ, ઇન્દ્રિયમનઃસત્રિકર્ષ અને ઇન્દ્રિયનો રૂપાદિ અર્થ સાથે સકિર્ષ આ ત્રણ સક્રિકથી) રૂપાદિનું, આત્મા, મન અને શ્રોત્ર આ ત્રણના સન્નિકર્ષથી શબ્દનું તથા આત્મા અને મનના સકિર્ષથી સુખાદિનું જે જ્ઞાન થાય છે તે વિયુક્તયોગિપ્રત્યક્ષ કહેવાય છે. તે નિર્વિકલ્પક તથા સવિકલ્પક બન્ને પ્રકારનું થાય છે. આ યોગિપ્રત્યક્ષોના વિશેષ વિવરણ માટે ન્યાયસારટીકા જોવી જોઈએ. [આ ન્યાયસાર એ નવમી શતાબ્દીનાનૈયાયિક ભાસર્વજ્ઞનો ગ્રન્થ છે.] 34. કથાનુમાનનક્ષમાદ અનુમાનં તુ તતૂર્વ ત્રિવિધ મજૂર્વવર છેवच्चैव' इत्यादि । अत्र चैवशब्दौ पूर्ववदादीनामर्थबाहुल्यसूचकौ । तथाशब्दश्चकारार्थः समुच्चये । शेषं तु सूत्रव्याख्ययैव व्याख्यास्यते । सूत्रं त्विदम्- "तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च" [ न्यायसू. १.१.५] इति । एके व्याख्यान्ति-अत्रैकस्य पूर्वकशब्दस्य सामान्यश्रुत्या लुप्सनिर्देशो द्रष्टव्यः । तत्पूर्वकमित्यत्र तच्छब्देन प्रत्यक्षं प्रमाणमभिसंबध्यते । तत्पूर्वकं प्रत्यक्षफलं लिङ्गज्ञानमित्यर्थः । तत्पूर्वकपूर्वकं लिङ्गिज्ञानम् । अयमत्र भाव:-प्रत्यक्षाभूमादिज्ञानमुत्पद्यते, धूमादिज्ञानाच्च वयादिज्ञानमिति । इन्द्रियार्थसंनिकर्षोत्पन्नत्ववर्षाणि च ज्ञानादिविशेषणानि प्रत्यक्षसूत्रादत्रापि संबन्धनीयानि । एषां च व्यवच्छेद्यानि प्रागुक्तानुसारेण स्वयं परिभाव्यानि । 34. “અનુમાન તું તપૂર્વ ત્રિવિધ ભવેત્ પૂર્વવર્ષોષવનૈવ' ઇત્યાદિ શ્લોકાંશમાં અનુમાનનું લક્ષણ જણાવવામાં આવ્યું છે. શ્લોકાંશગત ર’ અને ‘વ’ શબ્દો પૂર્વવત્ આદિ પદોની અનેક વ્યાખ્યાઓનું સૂચન કરે છે. ‘તથા' શબ્દ સમુચ્ચાયાર્થક 'વ' શબ્દના સ્થાને પ્રયોજાયો છે. શ્લોકાંશની બાકીની વ્યાખ્યા તો ન્યાયસૂત્રની નીચે કરેલી વ્યાખ્યાથી જ જ્ઞાત થઈ જાય છે. “તપૂર્વ વિધમનુમાન પૂર્વવર્ષોષવ સામાન્યતો છે ર' આ ન્યાયસૂત્રનું અનુમાનસૂત્ર છે. કેટલાક વ્યાખ્યાકારો “તપૂર્વક'માં એક “પૂર્વક' શબ્દનો લુખનિર્દેશ માને છે. તેમનું તાત્પર્ય એ છે કે “તપૂર્વક'માં બે પૂર્વક શબ્દો હતા, તે બેમાંથી સમાનશ્રુતિ હોવાના કારણે વ્યાકરણના નિયમ અનુસાર એક “પૂર્વક' શબ્દનો લોપ થઈ ગયો છે અને એક “પૂર્વક' શબ્દ બાકી બચ્યો છે. તેથી અર્થ કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy