SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નિયાયિકમત ८e જોઈએ, તે ઈશ્વરનો કર્તા પણ અનિત્ય જ હોવાનો, તેથી તેનો પણ અન્ય કર્તા માનવો પડશે. આમ નવા નવા કર્તાઓની કલ્પનારૂપી અનવસ્થાનદીને પાર કરવી કઠિન બની જશે. એટલે ઈશ્વરને નિત્ય માનવા જ ઉચિત છે. ____11. नित्योऽपि स एकोऽद्वितीयो मन्तव्यः । बहूनां हि जगत्कर्तृत्वस्वीकारे परस्परं पृथक् पृथगन्यान्यविसदृशमतिव्यापृतत्वेनैकैकपदार्थस्य विसदृशनिर्माणे सर्वमसमञ्जसमापद्येतेति युक्तम् 'एकः' इति विशेषणम्। 11.नित्य मानीने ५५ वरने मे मद्वितीय मानवा होय. . ४ातना sal અનેક ઈશ્વરો માનવામાં આવે તો સ્વિતન્ત્ર વિચારવાળા અનેક ઈશ્વરોમાં એક જ પદાર્થને અમુક સ્વરૂપમાં ઉત્પન્ન કરવાની બાબતમાં મતભેદ જાગતાં પદાર્થનું ઉત્પન્ન થવું જ મુશ્કેલ બની જશે અને ઉત્પન્ન થશે તો પણ વિદેશ આકારવાળો ઉત્પન્ન થશે. [અર્થાત્ એક ઈશ્વર ઈચ્છશે કે મનુષ્યનું નાક આંખની નીચે બનાવવામાં આવે, તો બીજો ઇચ્છશે કે નાકને તો માથાની પાછળ બનાવવું જોઈએ, તો વળી ત્રીજો કેમ ચૂપ રહે?, તે પણ પોતાની ઇચ્છા અનુસાર નાકને ગળાની નીચે બનાવવા ઇચ્છશે.] આમ બહુ ઈશ્વરો માનતાં સર્વત્ર સર્વથા અવ્યવસ્થા ઊભી થવાની સંભાવના છે. તેથી ઈશ્વરને ‘એક’ વિશેષણ આપવામાં આવ્યું છે તે યોગ્ય છે. અર્થાત્ ઈશ્વર એક જ છે એમ માનવું ઉચિત છે. ____12. एकोऽपि स सर्वज्ञः सर्वपदार्थनां सामस्त्येन ज्ञाता । सर्वज्ञत्वाभावे . हि विधित्सितपदार्थोपयोगिजगत्प्रसृमरविप्रकीर्णपरमाणुकणप्रचयसम्यक्सामग्रीमीलनाक्षमतया याथातथ्येन पदार्थानां निर्माणं दुर्घटं भवेत् । सर्वज्ञत्वे पुनः सकलप्राणिनां संमीलितसमुचितकारणकलापानुरूप्येण कार्य वस्तु निर्मिमाणः स्वार्जितपुण्यपापानुमानेन( नुसारेण) च स्वर्गनरकयो: सुखदुःखोपभोगं ददानः सर्वथौचिती नातिवर्तेत । यथा चोक्तं तद्भक्तैः "ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः।। ऐश्वरर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ॥१॥" "अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा ॥२॥" [महाभा० वनप० ३०१२८] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy