SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ તર્કરહસ્યદીપિકા सुखदुःखेच्छाद्वेषज्ञानाधारभूतोऽध्यक्षेणावसीयते । नाप्यनुमानेन; तदव्यभिचारिलिङ्गग्रहणाभावात् । न च प्रत्यक्षानुमानव्यतिरिक्तमा विसंवादि प्रमाणान्तरमस्तीति । ते च पञ्च स्कन्धाः क्षणमात्रावस्थायिन एव वेदितव्याः, न पुनर्नित्याः, कियत्कालावस्थायिनो वा । एतच्च "क्षणिकाः सर्वસંસ્કારી: "[II. ૭] રૂન્યત્ર વયિષ્ય . 56. આ વિજ્ઞાન વગેરે પાંચ સ્કન્ધોથી ભિન્ન, સુખ-દુઃખ-ઈચ્છા-દ્વેષ-જ્ઞાનાદિનો આધારભૂત આત્મા નામનો કોઈ સ્વતન્ન પદાર્થ નથી. સ્કન્ધોથી ભિન્ન આત્માનો પ્રત્યક્ષથી અનુભવ થતો નથી. અર્થાત પ્રત્યક્ષ પ્રમાણ વડે આત્માના અસ્તિત્વનો નિશ્ચય થતો નથી. આત્મા સાથે અવિનાભાવસંબંધ ધરાવનારા નિર્દોષ લિંગનું પણ ગ્રહણ થતું નથી કે જેના આધારે આત્માના અસ્તિત્વનો નિશ્ચય અનુમાન પ્રમાણથી થઈ શકે. અને પ્રત્યક્ષ અને અનુમાન એ બે સિવાય બીજું કોઈ અવિસંવાદી પ્રમાણ જ નથી. આ પાંચે સ્કન્ધો ક્ષણિક છે, એક ક્ષણ જ તેમની સ્થિતિ છે. આ સ્કન્ધો ન તો કૂટસ્થનિત્ય – સાવ પરિવર્તનરહિત એક જ રૂપે સદા ટકનાર – છે કે ન તો કાલાન્તરસ્થાયી અર્થાત બેચાર પણ ટકનાર સ્થાયી છે. સ્કન્ધો એક ક્ષણ જ રહે છે અને બીજી જ ક્ષણે નાશ પામી જાય છે. સ્કન્ધોની ક્ષણિકતાનું સમર્થન “ક્ષળિT: સર્વસંRI:'(કારિકા ] માં કરવામાં આવશે. (પ). 57. दुःखतत्त्वं पञ्चभेदतयाभिधायाथ दुःखतत्त्वस्य कारणभूतं समुदयतत्त्वं व्याख्याति समुदेति यतो लोके रागादीनां गणोऽखिलः। आत्मात्मीयभावाख्यः समुदयः स उदाहृतः ॥६॥ 57. આ રીતે પંચકન્વરૂપદુઃખતત્ત્વનું વર્ણન કરીને હવે દુ:ખતત્ત્વના કારણભૂત સમુદયતત્ત્વને ગ્રન્થકાર સમજાવે છે જેનાથી જગતમાં હું છું, આ મારું છે' એવો અહેવ-મમત્વરૂપ અહંકાર નામનો સમસ્ત રાગાદિ ભાવોનો સમૂહ ઉત્પન્ન થાય છે તેને સમુદય કહે છે. (૬) 58. यतो यस्मात् समुदयाल्लोके लोकमध्ये रागादीनां रागद्वेषादिदोषाणां गणः समवायः अखिलः समस्त: समुदेति समुद्भवति । कीदृशो गण इत्याहआत्मात्मीयभावाख्यः । आत्मा स्वम् आत्मीयः स्वकीयः तयोर्भावस्तत्त्वम् । आत्मात्मीयभावः 'अयमात्मा अयं चात्मीयः' इत्येवं संबन्ध इत्यर्थः । उप Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy