SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ દેવ, મનુષ્ય વગેરે પાસેથી સર્વત્ર આદર પ્રાપ્ત કરે છે†. ૨ કીર્તિનો વિસ્તાર કરી, સહુનો આશ્રયદાતા બને છે. ૩ ગુરુ પ્રસન્ન થઈ તેને સમસ્ત જ્ઞાન આપે છે. ૪ સંદેહ-રહિત થઈ, તપ વગેરેનું સેવન કરી દિવ્ય જ્યોતિ પ્રાપ્ત કરે છે . ૫ જેમ સુશીલ બળદને ગાડીમાં જોડવામાં આવે ત્યારે સ્વયંને તથા માલિકને જંગલમાંથી બહાર લઈ જઈ સારા સ્થાને પહોંચાડે છે તે રીતે વિનીત શિષ્ય પણ પોતાનું અને બીજાનું કલ્યાણ કરે છે. ૬ મૃત્યુ પછી કાં તો મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા શક્તિશાળી (ૠદ્ધિધારી) દેવ બને છે‘. ૨૨૬ ગુરુનાં કર્તવ્યો : ગ્રંથમાં ગુરુ પાસે આચાર્ય, બુદ્ધ, ગુરુ, પૂજ્ય, ધર્માચાર્ય, ઉપાધ્યાય, ભન્તે, ભદન્ત આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે અને તે ઉપરથી ગુરુના ગુણોનો ખ્યાલ આવે છે. આ પ્રકારના ગુરુને વિનીત કે અવિનીત શિષ્ય મળે १ स दैवगंधव्वमणुस्सपूइए चइन्तु यदेहं मलपंकपुव्वयं सिद्ध वा हवइ सासए देवे वा अप्परए महिडिढए || २ नच्चा नमइ मेहावी लीए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥ 3 पुज्जा जस्स पसीयंति संबुद्धा पुव्वसंयुया । पसन्ना लाभइस्संति विकसं अट्ठियं सुयं ॥ ४ स पुज्जसत्थे सुविणीयसंसए... महज्जुई पंचवयाई पालिया ૫ વળે વમાણસ.....સંસામે અવત્તર્ર | ૬ જુઓ - પા. ટિ. ૧ અને ૪ ૭ આચાર્ય -ઉ. ૮. ૧૩; ૧. ૪૦-૪૧, ૪૩; ૧૭.૪; ૨૭.૧૧ Jain Education International - ૧૩. ૧. ૪૮. For Private & Personal Use Only ૩. ૧. ૪૫. —૩. ૧. ૪૬. બુદ્ધ - ૧.૮, ૧૭, ૨૭. ૪૦, ૪૨. ૪૬. ગુરુ - ૧. ૨. ૩. ૧૯-૨૦, ૨૬.૮. પૂજ્ય - ૧. ૪૬. ધર્માચાર્ય - ૩૬. ૨૬૬. ઉપાધ્યાય - ૧૪, ૪. - ભત્તે-ભદન્ત ૯. ૫૮; ૧૨-૩૦, ૨૦. ૧૧; ૨૩. ૨૨; ૨૬. ૯. ૨૯મું અધ્યયન ૧૩. ૧. ૪૭. ૧૩. ૨૭. ૨. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy