SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર सुविहिं च पुष्पदंतं, सीअल-सिज्जंस - वासुपुज्जं च । विमलमणं तं च जिणं, धम्मं संति च वंदामि । । ३ ।। कुंथुं अरं च मल्लि, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमिं पासं तह वद्धमाणं च । ।४ ॥ एवं मए अभिथुआ, विहुय-रय - मला पहीण-जर - मरणा । चवीस पि जिणवरा, तित्थयरा में पसीयंतु ॥ ५ ॥ कित्तिय-वंदिय-महिया, जे लोगस्स उत्तमा सिद्धा । ગાળ ચોદિ-નામ, સમાવિરમુત્તમં કિંતુ।૬।। चंदेसु निम्मलयरा, आईच्चेसु अहियं पयासरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु । ७ ।। લોગસ્સ સૂત્રનો શબ્દાનુવાદ નીચે પ્રમાણે છે : લોકને પ્રકાશનારા, ધર્મતીર્થ પ્રવર્તાવનારા, જિનેશ્વર એવા ચોવીસે અત્યંત કેવળીઓનું હું કીર્તન કરીશ. ૧ ૩૫૭ શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમિતનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨ શ્રી સુવિધિનાથ અપરનામ પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩ શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નેમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વર્ધમાન(એટલે શ્રી મહાવીરસ્વામી)ને હું વંદન કરું છું. ૪ એવી રીતે મારા વડે અભિમુખ ભાવે સ્તવાયેલા, કર્મરૂપી રજ અને મળનો નાશ કરનારા, જરા અને મરણથી મુક્ત થયેલા એવા ચોવીસ જિનેશ્વરો અને તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫ જેઓ જગતના ઉત્તમ સિદ્ધ પુરુષો તરીકે સ્તવાયેલા, વંદાયેલા અને પૂજાયેલા છે તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને શ્રેષ્ઠ સમાધિ આપો. ૬ જેઓ ચંદ્રો કરતાં વધુ નિર્મળ છે, સૂર્યો કરતાં વધુ પ્રકાશ કરનારા છે, શ્રેષ્ઠ સાગર કરતાં વધુ ગંભીર છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધગતિ આપો. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy