SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ મુખપૃષ્ઠ ચિત્ર પરિચય સંપત્તિ અથવા લક્ષ્મીનું પ્રતીક શ્રીમંત્ર છે. બુદ્ધિ અથવા સરસ્વતીનું પ્રતીક ધિમંત્ર છે. હીંવાર મંત્ર સંયમ અથવા આત્માનાં શાસનનું પ્રતીક છે. હીંવાર મંત્ર નું સ્થાન શ્રીયંત્ર અને હિમંત્રની વચ્ચે છે. એનો મર્મ એ છે કે સંયમનો વિકાસ થાય પછી જ સંપત્તિ અને બુદ્ધિ આશીર્વાદ રૂપ બને છે. સંયમ વિનાની સંપત્તિ અને સંયમ વિનાની બુદ્ધિ વિનાશને માર્ગ લઈ જાય છે. આમ હીંવાર મંત્ર સમૃદ્ધિ અને શાંતિનું કારણ છે.... ડૉ. રમણલાલ ચી. શાહ જન્મ : તા. ૩-૧૨-૧૯૨૭ દેહવિલય : તા. ૨૪-૧૦-૨૦૦૫ પિતા : શ્રી ચીમનલાલ અમતલાલ શાહ માતા : શ્રીમતી રેવાબહેન ચી. શાહ જન્મ અને પ્રાથમિક શાળાનું શિક્ષણ વડોદરા પાસે ગામ પાદરામાં. માધ્યમિક શિક્ષણ બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને પીએચ. ડી.નો અભ્યાસ, એ જ કૉલેજમાં ૨૦ વર્ષ ગુજરાતીના | પ્રાધ્યાપક અને અધ્યક્ષ. ઉપરાંત N.C.C.માં | મેજરની પદવી. | મુંબઈ યુનિવર્સિટીમાં ૧૮ વર્ષ ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ. ૧૮ વિદ્યાર્થીઓને પીએચ. ડી નું માર્ગદર્શન આપ્યું. જૈન દર્શનના | પરમ આરાધક અને અભ્યાસી શ્રી રાકેશભાઈ | ઝવેરીને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પીએચ. ડી. | માટે માર્ગદર્શન આપ્યું. વિશ્વ પ્રવાસી ડૉ. રમણભાઈ ચી. શાહના ‘પાસપોર્ટની પાંખે' અને અન્ય પુસ્તકો સાહિત્ય | જગતમાં સારો આવકાર પામ્યાં છે. [અનુસંધાન પાછળના લૅપ પ૨]. lain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy