SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Tuઇu iLUILuin જૈન આચાર દર્શન ‘જૈન આચાર દર્શન'માં જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ ચી. શાહે લખેલા જૈન આચાર વિષયક લેખો આપવામાં આવ્યા છે. પાંચ વિભાગોમાં વિભાજિત આ સંચયના પ્રથમ વિભાગમાં જૈન આચાર દર્શન અંતર્ગત ત્રણ લેખો - ‘મનુષ્યજન્મની દુર્લભતા', ‘સંયમનો મહિમા' અને ‘અગિયાર ઉપાસક - પ્રતિમાઓ આપવામાં આવ્યા which દ્વિતીય વિભાગ ‘આવશ્યક ક્રિયા’માં સામાયિક, લોગસ્સ સૂત્ર, વિનય, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણની સમજૂતી આપી છે. તૃતીય વિભાગ “જૈન વ્રત આચાર માં ઇરિયાવહી, અદત્તાદાન - વિરમણ , શીલવિઘાતકે પરિબળો, અનર્થદંડ વિરમણ , અભ્યાખ્યાન, તપશ્ચર્યા, પ્રતિસેવના, ઉપસર્ગ, પરીષહ, પ્રભાવના, બોધિદુર્લભ ભાવના અને સ્વાધ્યાયની ચર્ચા કરવામાં આવી છે. | સંચયનો ચતુર્થવિભાગ પર્યુષણ પર્વને સમર્પિત છે અને અંતિમ વિભાગ “જે ન જ્યોતિર્ધર ’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો પરિચય પ્રાપ્ત થાય છે. ' જોઈ શકાશે કે આ સમગ્ર લેખસંગ્રહ મુખ્યત્વે આચારવિષયક છે. ઉચ્ચ આચાર જીવનને ઉન્નત બનાવે છે અને એવા આચાર માટે સાચી સમજ કેળવાય તેવા ઉચ્ચ આશયથી લખાયેલા લેખોનો સંગ્રહ જૈનધર્મના જિજ્ઞાસુઓને સદાય પ્રેરણાદાયી બનશે. Jain Education International For Private & Personal use only www.jamelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy