SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. મોરિતે સત્ત્વવયસ્ક નિમંણૂ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ૧૪. અનં વાનસ સોળ બાળબુદ્ધિવાળાનો સંગ ન કરવો ૧૫. વિમાની ન હૈં તસ્ક મોવવો અસંવિભાગી હોય તેનો મોક્ષ નથી ૧૬. સત્તુતમિત્રો જ કૃધ્ધિના અનુશાસિત થતાં (કે શિક્ષા પામતાં) ક્રોધ ન કરવો ૧૭. સાહીળે ચડું મોર્ સે હૈં વાર્ફ ત્તિ વુર્ર સ્વાધીનપણે ભોગોનો ત્યાગ કરનાર જ ત્યાગી કહેવાય છે ૧૮. માનું મયા નિને 1 માનને મૃદુતાથી જીતવું ૧૯. મૌની મમફ સંસારે ભોગી સંસારમાં ભમે છે ૨૦. સિન્થેન હોવાપાં, વિં ચ વાડુ ઘણું | એક દાણાથી અનાજની અને એક ગાથાથી કવિની પરખ થઈ જાય છે ૨૧. અધ્દિો ન માસેન્ના, માસનાાસ્ત્ર અંતરા | વગર પૂછ્યું ન બોલવું, બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલવું ૨૨. નો નાયો ન મરિસ્સામિ, સો હું તે મુદ્દેશિયા જે જાણે કે હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઇચ્છી શકે ૨૩. અવીમળો રે ! અદીનભાવથી વિચારવું ૨૪. થોવં નક્કું 7 હિંમÌ ! થોડું મળતાં ખેદ ન કરવો ૨૫. બામત્ત પાળ મોયળ મોડ્ સે નિથે ! જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે ૨૬. સંતપ્તિ અસાદું રાતિ । રાજાઓનો સંસર્ગ સારો નથી ૨૭. તેમિ પિ તવો અશુદ્ધો । તેમનું પણ તપ અશુદ્ધ Jain Education International ૨૪૮ જૈન ધર્મ દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy