SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 546 | * 546 * 544 * 546 * 646 * * 646 F 546 ક 54 54 - મુક્તિબીજ ૩૧. પોતાના બળનો - શક્તિનો વિચાર કરી કાર્ય કરવું:* સ્વ-પરનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાપેક્ષ બલાબલનો વિચાર કરી | કાર્ય કરવું. દ્રવ્યથી મારે જેની સાથે કાર્ય કરવાનું છે તેનું સામર્થ્ય કેવું છે તેનો | વિચાર કરવો. જેથી સ્વ-પરને હાનિ ન થાય. ક્ષેત્ર : જે ક્ષેત્રમાં રહેવું છે તે સ્થાને આપણે અપરિચિત હોઈએ અને બળ વાપરવા જઈએ તો પાછા પડવાનું થાય. કાળ :- સવારે કરવાનું કામ સાંજે કરે તો પરિશ્રમ નકામો જાય. ભાવ :- અન્યોન્ય ભાવ - અભાવને જાણીને કાર્ય કરવું. ૩ર. યથાયોગ્ય લાક્યાત્રા : લોક અર્થાત્ જેની સાથે આપણો સંપર્ક છે તેમના ચિત્તને અનુસરીને વર્તન કરવું જેથી અન્યોન્ય આદર- પ્રેમ રહે. લોકવિરુદ્ધ વર્તન કરવાથી | અહિત થાય. આપણા ધર્મઅનુષ્ઠાનો પણ નિવિને થાય તેમ કરવાં | ૩૩. પરોપકારવૃત્તિ : પરપીડા સ્વ-પર દુઃખનું કારણ છે. પરઉપકાર સ્વપર સુખનું કારણ છે. | ગૃહસ્થ પરોપકારવૃત્તિથી લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે. _| ૩૪. લજજાવંત : ધાઈનો ત્યાગ - લજજાળુ માનવ પ્રતિજ્ઞાનો પ્રાણાંતે પણ ભંગ કરતા | નથી. લજજા અન્ય ગુણોને પ્રગટ કરે છે અને રક્ષણ કરે છે. | ૩૫. સૌમતા : શાંત સ્વભાવી. કૂરતાવાળો જીવ પોતાને હાનિ કરે છે અને અન્યને હાનિ Fણ કરે છે. સૌ પ્રકૃતિવાળો પુરુષ સૌને આવકારદાયી બને છે. પ્રસન્નતા આપે - છે. સમગ્રદર્શનની પાત્રતામાં સૌમ્યતા વધુ આવશ્યક છે. સૌમ્યતાને સૌ સપુરુષોએ પ્રશંસનીય માની છે. નોંધ:- માર્ગનુસારિતગુણોવાળો જીવ આવા ગુણો દ્વારા પાત્રતા કેળવે છે. નિશિયનયની દૃષ્ટિએ તો સમગ્રદર્શન, સમગજ્ઞાન અને સમગ્રચારિત્રને અનુસરતા આત્માના ભાવો - શુદ્ધ અધ્યવસાયોને ધર્મ કહ્યો છે. ક 546 646 S4 ક S4 ક S4 S4 646 R 646 E 546 F 546 F. ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy