SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ F 94 946 546 H 546 546 F 946 S4e H S4 S44 મોક્તિબીજ '' કરવાના પરિણામવાળો હોય છે. તેમ ઓછામાં ઓછા ઉપશમ ભાવવાળો હોય પર પણ અનંતાનુબંધી પરિણામવાળો ન હોય, તે ન હોવાનું કારણ એ છે કે તેણે, દેહ અને આત્મા ભિન્ન છે. દેહનો નાશ થાય છે. આત્માનો નાશ નથી. તેવી | * શ્રધ્ધાવાળો છે. આત્મા અન્ય ભવોમાં પોતાના કરેલા શુભાશુભ કર્માનુસાર સુખ દુઃખ આદિનો અનુભવ કરે છે. પોતાના પ્રયત્નથી કર્યાવરણોનો નાશ કરી સર્વથા કર્મ | રહિત થઈ મુક્તિ મેળવી શકે છે. દેહ એ જ આત્મા છે તેમ માન્યતા કરવી તે મિથ્યાત્વ છે અને પુદ્ગલાદિ પરભાવોમાં આસક્ત થવું તે સર્વ મિથ્યા ભાવ છે. આ સર્વ સારી રીતે જાણેલ ખા હોવાથી તથા આ સર્વ ભાવોથી વિમુક્ત થઈ આત્મપદ મેળવવું તેની પ્રઢ | ભાવના હોવાથી અનંતાનુબંધી પરિણામો ક્યાંથી હોય? | સંવેગ : માત્ર મોક્ષની અભિલાષા રાખી, સાંસારિક સુખની અનિચ્છાવાળો. નિર્વેદ : આ ભવને નારકી સમાન બંદીખાન જેવું માને અને ઉદાસીન | વૃત્તિથી જેમ બને તેમ સંસારથી નીકળવાનો પ્રયત્ન કરે. | અનુકંપા : બે પ્રકારની છે. દ્રવ્ય અને ભાવ (વ્યવહારિક અને F પરમાર્થિક). દ્રવ્યથી દુઃખી પ્રાણીને પોતાની બનતી મહેનત અને શક્તિ અનુસાર દુ:ખથી મુક્ત કરવા તે. ભાવથી, ધર્મ રહિત જીવોને શક્તિ અનુસારે ધર્મમાં | જોડવા પ્રયત્ન કરવો તે. ક આસ્તિકતા : વીતરાગના કહેલા વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધાન. આ પાંચ લક્ષણો સમહત્વવાન જીવોમાં હોય છે. સમફત્વભાવથી જીવ આગળ વધી | વિરતિમાં આવે છે તે અણવ્રતો કહેવાય છે. પાંચ અણુવ્રતોનું કથન : | ૧. હિંસાત્યાગ : પાંગળાપણું, કોઢિયાપણું અને હાથઆદિનું દૂધપણું આ | સર્વ હિંસા કરવાનાં ફળો છે. એમ જાણી બુદ્ધિમાન જીવોએ નિરપરાધી ત્રસ || જીવોની સંકલ્પથી હિંસા કરવાનો ત્યાગ કરવો. અહિંસાનું સેવન કરવું. | જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણી પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજાના સંબંધમાં ન કરવી જોઈએ. અર્થાત્ બીજા જીવોને ન મારવા જોઈએ. Sko Sko F sko ske F gle 4e _F 516 516 F 516 * gta ૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy