SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ | 5 5 % મુક્તિબીજ ') જ પ્રગટ કરી શકે. Fી સમકત્વ પામવાની પાત્રતાના મુખ્ય લક્ષણો Eાં ૧ ભવ્યત્વ પરિપાક ર અપુનર્બન્ધક અવસ્થા ક ૩ મિથ્યાત્વ મોહનીયના કર્મની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી હીન | સ્થિતિના બંધવાળો. | ૪ તીવ્ર રાગદ્વેષની ગ્રંથિનો છેદ || ૫ ચરમ યથાર્થપ્રવૃત્તકરણ.. આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ અંત: કડાકોડી સાગરોપમની થાય | ત્યારે જીવ ગ્રંથિદેશની નજીક આવે છે. અર્થાત રાગદ્વેષના તીવ્ર પરિણામ હોતા | કર્યું નથી, તે સમયે જીવના અધ્યવસાયમાં શુદ્ધિ થતાં અપૂર્વ વિર્ષોલ્લાસ પ્રગટે છે. * | તેને અપૂર્વ- કરણ કહે છે. તે પૂર્વનું યથાપ્રવૃત્તકરણ છે તેને ચરમ- | યથાપ્રવૃત્તકરણ કહે છે. (કરણ = જીવના અધ્યવસાય) ગ્રંથિદેશ = ગ્રંથિનું મોળું | પડવું. (વિશેષ કરણોની વિગત આગળના લેખનમાં છે) $ E $ S $ F $ E $ $ F $ $ F $ $ $ $ $| [ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy