SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ | બ5 $ _ક $ ન $ – મુક્તિબીજ છ સ્થાન : ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા | | ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. | | નોંધ : આ છ સ્થાનકો સાધકને માટે શ્રદ્ધાનું અનુષ્ઠાન છે. જો આ છ !" સ્થાનકોને શ્રદ્ધા વડે ગ્રહણ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય. મહઅંશે જગત 8િ | ના જીવો હું આત્મા છું એવો ભાવ કરતા નથી. શરીર હરે છે, ફરે છે, મજા | *| કરે છે, તે જ જાણે આત્મા હોય તેમ રાચે છે, હસે છે. અને શરીરની કોઈ | કઈ ક્રિયા બંધ થવાથી, બધિરતા કે લક્વા જેવી અસરથી નોટિસ મળે તો પોતે રડે ? | છે. જયારે શરીરની સર્વ ક્રિયા બંધ થાય ત્યારે સ્વજનો પોક મૂકે છે, કે-.-ગયો, || અને તેઓ માને છે કે મારો હું રહ્યો પણ તે ક્યાં સુધી ? એક દિવસ એવો આવશે કે તું પણ નનામી ભેગો થઈશ. * સંસારી જીવો આવી ભૂલ કરે છે ત્યારે કેટલાક દાર્શનિકોએ પણ આ આત્મા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થતો માની તેના વિલય સાથે આત્માનો નાશ માન્યો. અથવા કોઈકે તો આત્મા પ્રગટ લક્ષણવાળો છતાં સ્વીકાર્યો નહિ. સર્વશના જ્ઞાન વગર આ છ સ્થાનકોનું સળંગસૂત્ર નિરૂપણ કરવું સંભવિત $ $ ક 5 ક 5 ક 5 કર્યું નથી. 5 ક 5 ક 5 ક 5 ક આથી પ્રથમ આત્મા છે તેવું આત્માનું વિધાન કર્યું. વ્યવહારમાં પણ વર * હોય તો જાન સાજન જોડાય. મૂળમાં આત્મા ન હોય તો બીજા સ્થાનોની જરૂર ખા ન રહે. મોક્ષના પુરુષાર્થની જરૂર ન રહે આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ ન હોય તો જીવમાં નવી વસ્તુ ઉત્પન્ન નથી થતી. પણ પ્રાપ્તિની પ્રાપ્તિ-પ્રગટતી હોય છે. તેથી જીવમાં મોક્ષની અવસ્થા પ્રગટ થાય છે. વળી, જો આત્મા નિત્ય ન હોય તો સ્વર્ગ નરક વગેરેમાં કોણ જાય અથવા કરેલા કર્મો કોણ ભોગવે અથવા બે પાંચ વર્ષની વાત સ્મરણમાં કેમ આવે ? ! બાળ, યુવાન, વૃદ્ધ જેવી અવસ્થાઓ બદલાય છતાં આત્મા એ જ રહે. આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રગટ છે. ચૈતન્યના ગુણવાળો હોવાથી તમામ * પદાર્થોથી વિલક્ષણ છે. ગુણ ગુણી વગર ન રહે માટે તે સદા સર્વદા અર્થાત્ નિત્ય છે. આ હેતુથી જગતના જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન કરાવવા પ્રથમ બે | પદથી અનુષ્ઠાન આપ્યું. 5 % ક ક ા 8 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy