SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ હેમસમીક્ષા ત્યાગથી શિવનું સુખ પ્રાપ્ત થાય છે–ચમુના નદીમાં સ્નાન કર્યું શિવનું સુખ પ્રાપ્ત થતું નથી. છેવટે મનમાં જિનનું જ સ્મરણકર–એ ઉપદેશ કરી, દયાવાળું હૃદય રાખ–એમ જણાવી, તેનું મંગળ ઈચ્છી મૃતદેવી ત્યાંથી જતી રહે છે. इय सव्वभासविनिमयपरिहिं परमतत्तु सव्वु वि कहिवि निअ-कण्ठमाल ठवि नृव-उरसि गइअ देवि मंगलु भणिवि ॥3 આ પ્રમાણે સર્વભાષાની પ્રયોગની રીતિથી બધુય પરમ- તત્વ કહીને, રાજાના વક્ષસ્થલ ઉપર પોતાના કંઠની માળા મૂકીને, મંગળ-વચન બોલી મૃતદેવી જતી રહી.” નીચેના કાઠામાં દર્શાવ્યા પ્રમાણે પ્રાકૃતિદ્વયાશ્રયની યોજના છે અને તેનો સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના આઠમા અધ્યાય સાથે મેળ સાધવામાં આવ્યો છે : સર્ગ સંખ્યા | ગાથા વિષય ભાષા / સગ વાર સિ. યોજના હે. ની અનુસૂત્રત ૧ /૯૦ | અણુહિલપુર; કુમાર-1 પ્રાકૃત સિ.હે.૮.૧.૧૪૪ પાલ; અને સવારમાં તેના પૂજાવિધિનું વર્ણન ૩. પ્રા. દ્વયા. સર્ગ ૮. . ૮૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy